બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Mallikarjun Kharge in support of farmer protest said that congress will ensure MSP facility
ADVERTISEMENT
ખેડૂતોનાં પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ છત્તીસગઢમાં મોટું એલાન કર્યું છે. મંગળવારે પાર્ટી સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે જો આગળ કોંગ્રેસ ચૂંટાઈને આવે છે તો તેઓ MSPની ગેરન્ટી આપશે.
कांग्रेस ने ऐतिहासिक प्रण लिया है —
— Mallikarjun Kharge (@kharge) February 13, 2024
हम स्वामीनाथन कमेटी की रिपोर्ट के मुताबिक़, किसानों को MSP क़ानून बनाकर उचित मूल्य की गारंटी देंगे।
इससे 15 करोड़ किसान परिवारों को फ़ायदा पहुँचेगा। #KisaanNYAYGuarantee
📍अंबिकापुर, छत्तीसगढ़ pic.twitter.com/weR0pNKkGK
ADVERTISEMENT
મલ્લિકાર્જુન ખરગેએ આ પહેલાં ખેડૂતોનાં 'દિલ્હી ચલો' માર્ચને લઈને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા અને કિલ્લાબંધીને લઈને કેન્દ્ર પર તીખા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે," પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે વાત કરીને તેમને ન્યાય અપાવવો જોઈએ. સરકારે દેશનાં અન્નદાતાઓ સાથે કરેલા વાયદાઓ તોડ્યાં અને હવે તેઓ તેમના અવાજ પર પણ લગામ લગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે."
ADVERTISEMENT
"750 ખેડૂતોની લીધી હતી જાન"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસ તરફથી પોસ્ટ કરવામાં આવ્યું કે- "તાનાશાહી મોદી સરકારે ખેડૂતોનાં અવાજ પર લગામ લગાડી છે- યાદ છે ને..."આંદોલનજીવી" અને "પરજીવી" કહીને બદનામ કર્યું હતું અને 750 ખેડૂતોની લીધી હતી જાન"
ADVERTISEMENT
कँटीले तार, ड्रोन से आँसू गैस, कीले और बंदूक़ें… सबका है इंतज़ाम,
— Mallikarjun Kharge (@kharge) February 13, 2024
तानाशाही मोदी सरकार ने किसानों की आवाज़ पर जो लगानी है लगाम !
याद है ना “आंदोलनजीवी” व “परजीवी” कहकर किया था बदनाम, और 750 किसानों की ली थी जान ?
10 सालों में मोदी सरकार ने देश के अन्नदाताओं से किए गए अपने… pic.twitter.com/9iUAzFeXgg
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ખેડૂતોનાં ક્યાં 3 વાયદા તોડ્યાં છે?
ખરગેનો આરોપ છે- "10 વર્ષોમાં મોદી સરકારે દેશનાં અન્નદાતાઓથી કરેલા 3 વાયદાઓ તોડ્યાં. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવું, સ્વામીનાથન રિપોર્ટ અનુસાર 50% MSP લાગૂ કરવું અને MSPને કાયદાકીય દરજ્જો આપવો. અમારો ખેડૂત આંદોલનને પૂરેપૂરો સમર્થન છે. ના ડરશું ના નમશું"
વધુ વાંચો: Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.