બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ભારત / Politics / Mallikarjun Kharge in support of farmer protest said that congress will ensure MSP facility
Vaidehi
Last Updated: 04:50 PM, 13 February 2024
ખેડૂતોનાં પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ છત્તીસગઢમાં મોટું એલાન કર્યું છે. મંગળવારે પાર્ટી સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે જો આગળ કોંગ્રેસ ચૂંટાઈને આવે છે તો તેઓ MSPની ગેરન્ટી આપશે.
कांग्रेस ने ऐतिहासिक प्रण लिया है —
— Mallikarjun Kharge (@kharge) February 13, 2024
हम स्वामीनाथन कमेटी की रिपोर्ट के मुताबिक़, किसानों को MSP क़ानून बनाकर उचित मूल्य की गारंटी देंगे।
इससे 15 करोड़ किसान परिवारों को फ़ायदा पहुँचेगा। #KisaanNYAYGuarantee
📍अंबिकापुर, छत्तीसगढ़ pic.twitter.com/weR0pNKkGK
મલ્લિકાર્જુન ખરગેએ આ પહેલાં ખેડૂતોનાં 'દિલ્હી ચલો' માર્ચને લઈને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા અને કિલ્લાબંધીને લઈને કેન્દ્ર પર તીખા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે," પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે વાત કરીને તેમને ન્યાય અપાવવો જોઈએ. સરકારે દેશનાં અન્નદાતાઓ સાથે કરેલા વાયદાઓ તોડ્યાં અને હવે તેઓ તેમના અવાજ પર પણ લગામ લગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે."
"750 ખેડૂતોની લીધી હતી જાન"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસ તરફથી પોસ્ટ કરવામાં આવ્યું કે- "તાનાશાહી મોદી સરકારે ખેડૂતોનાં અવાજ પર લગામ લગાડી છે- યાદ છે ને..."આંદોલનજીવી" અને "પરજીવી" કહીને બદનામ કર્યું હતું અને 750 ખેડૂતોની લીધી હતી જાન"
कँटीले तार, ड्रोन से आँसू गैस, कीले और बंदूक़ें… सबका है इंतज़ाम,
— Mallikarjun Kharge (@kharge) February 13, 2024
तानाशाही मोदी सरकार ने किसानों की आवाज़ पर जो लगानी है लगाम !
याद है ना “आंदोलनजीवी” व “परजीवी” कहकर किया था बदनाम, और 750 किसानों की ली थी जान ?
10 सालों में मोदी सरकार ने देश के अन्नदाताओं से किए गए अपने… pic.twitter.com/9iUAzFeXgg
કેન્દ્ર સરકારે ખેડૂતોનાં ક્યાં 3 વાયદા તોડ્યાં છે?
ખરગેનો આરોપ છે- "10 વર્ષોમાં મોદી સરકારે દેશનાં અન્નદાતાઓથી કરેલા 3 વાયદાઓ તોડ્યાં. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવું, સ્વામીનાથન રિપોર્ટ અનુસાર 50% MSP લાગૂ કરવું અને MSPને કાયદાકીય દરજ્જો આપવો. અમારો ખેડૂત આંદોલનને પૂરેપૂરો સમર્થન છે. ના ડરશું ના નમશું"
વધુ વાંચો: Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir