બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / સુરત / Mahesh Sawani came to the girl who was found on the bridge in Surat, said the parents would not have handed her over if found.
Vishal Khamar
Last Updated: 06:54 PM, 20 December 2022
સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રિજ પાસે કોઈ દંપતિ 2 મહિનાના બાળકને ત્યજીના ચાલ્યા ગયા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીની નજર 2 મહિનાના બાળક પર પડતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકને તરછોડનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે. હાલમાં તો પોલીસની શી ટીમ બાળકનું ધ્યાન રાખી રહી છે અને બાળક હોસ્પિટલમાં ICU માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.
સુરતમાં બ્રિજ પરથી મળેલા બાળકને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ દત્તક લેવાની કરી જાહેરાત, કહ્યું- સરકાર મંજૂરી આપશે તો બાળકને લઈશ દત્તક#Surat #MaheshSavani
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 20, 2022
ત્યજી દેવાયેલ બાળકને પીપી સવાણી ટ્રસ્ટ દત્તક લેવા તૈયાર
સુરતમાં બાળકી ત્યજી દેવાયેલી બાળકી મળી આવવા મામલે સમાજના અગ્રણી મહેશ સવાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ત્યજી દેવાયેલી બાળકીને પીપી સવાણી ટ્રસ્ટ દત્તક લેવા તૈયાર છે. ત્યારે હાલ પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા એચઆઈવી ગ્રસ્ત, મા બાપ ગુજરી ગયા હોય તેવા 71 બાળકીઓને જનનીધામના નેજા હેઠળ દત્તક લેવાઈ છે. તેમજ બાળકીઓને રહેવાથી લઈ ભણવાની તમામ સવલતો આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ત્યજી દેવાયેલા બાળકના મા-બાપ મળી આવે તો તેને સોંપવું ન જોઈએ તેમ મહેશ સવાણીએ કહ્યું હતું.
ત્યજી દેવાયેલા બાળકના માતા-પિતા મળી આવે તો પણ બાળકને પરત ન સોંપવું જોઈએઃમહેશ સવાણી
સુરતના અડાજણ બ્રિજ પરથી મળી આવેલ બાળકી મામલે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ બાળકને દત્તક લેવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ કહ્યું છે કે સરકાર મંજૂરી આપશે તો મહેશ સવાણી બાળકને દત્તક લેવાની તૈયારી દર્શાવી હતી અને કહ્યું હતું કે ત્યજી દેવાયેલા બાળકોને અમારી સંસ્થા દત્તક લેવા માટે કટિબદ્ધ છે. તેમજ સરકાર મંજૂરી આપશે તો અમારી સંસ્થા આ બાળકને દત્તક લેશે અને ત્યજી દેવાયેવાા બાળકના મા-બાપ મળી આવે તો પણ બાળકને પરત ન સોંપવું જોઈએ તેમ કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir