બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ચૂંટણી 2019 / Live election result nationalism narendra modi
vtvAdmin
Last Updated: 04:22 PM, 23 May 2019
ઉલ્લેખનીય છે કે, NDA સરકાર બહુમત મેળવી સરકાર રચી રહી છે ત્યારે તેમાં રાષ્ટ્રવાદનો મુદ્દાનો સિંહ ફાળો રહેલો છે. જ્યારથી પુલવામામાં સીઆરપીએફ જવાન પર હુમલાની દુર્ઘટના બની ત્યારથી જ ભાજપે દેશભરમાં તેને મુદ્દો બનાવ્યો હતો અને રાષ્ટ્રવાદની રીતસરની લહેર ઊભી કરી દીધી હતી.
પુલવામાં ઘટનાનો મોદીએ જ્યારે સર્જીકલ સ્ટ્રાઈક રૂપી બદલો લીધો ત્યારે દેશભરમાં મોદી હીરો બની ગયા. લોકોને થઈ ગયું કે મોદી જેવા દેશભક્ત બીજા કોઈ ન હોઈ શકે.
તો પુલવામાની ઘટનાને લઈને નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને એવો તો સબક શીખવ્યો કે તેને દાણા-પાણી માટે ટળવળતુ કરી દીધું. પાકિસ્તાનને પરાસ્ત કરવાની મોદીની આ સ્ટાઈલ ભારતીયોને એવી તો પસંદ પડી કે ખોબલે ખોબલે મોદીની ઝોળીમાં મત નાખી દીધાં.
એકબાજુ મોદીનો ભભકતો રાષ્ટ્રવાદ ચર્ચાતો હતો. તો બીજી બાજું કોંગ્રેસની દેશભક્તિ વગોવાતી હતી. રોજબરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો બફાટ ભાજપને વધુને વધુ મજબુત કરી રહ્યો હતો. આમ, રાષ્ટ્રવાદનો મુદ્દો ભાજપને જવલંત જીત અપાવી ગયો તેમ કહીએ તો કંઈ ખોટું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ