બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Know this rule before buying train ticket, otherwise direct 3 years sentence, 10 thousand fine

તમારા કામનું / ટ્રેનની ટિકિટ ખરીદતા પહેલાં જાણી લેજો આ નિયમ, નહીં તો સીધી 3 વર્ષની સજા, 10 હજારનો દંડ

Megha

Last Updated: 10:55 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની મોટી વસ્તી દરરોજ ટ્રેનોમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે.

  • ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે
  • ભારતીય રેલ્વેના ઘણા નિયમો છે
  • પાલન ન કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા થઈ શકે

જ્યારે પણ લાંબી મુસાફરી અને સરળ મુસાફરીની વાત આવે છે, ત્યારે લગભગ દરેક ભારતીયને ભારતીય ટ્રેનમાં મુસાફરી કરવાની ઇચ્છા હોય છે. આટલું જ નહીં ટ્રેનમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે આરામદાયક સીટ, ખાવા-પીવાની સુવિધા અને ટોયલેટની સુવિધા પણ લોકોને પસંદ આવી રહી છે. ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. તે દેશના ગ્રામીણ વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે. દેશની મોટી વસ્તી દરરોજ ટ્રેનોમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે.

એવામાં તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેના ઘણા નિયમો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા અને 10 હજારનો દંડ થઈ શકે છે.

ભારતીય રેલ્વેના ઘણા નિયમો માંથી એક નિયમ ટિકિટ સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે આ નિયમ ગેરકાયદેસર રીતે ટિકિટ વેચવા માટે બનાવવામાં આવ્યો છે અને જો એમ કરતાં કોઈ વ્યક્તિ પકડાઈ જાય તો તેને ભારે દંડ અને ઘણા વર્ષો સુધી જેલ પણ થીઆ શકે છે. 

- ઉલ્લેખનીય છે કે રેલ્વે એક્ટની કલમ 143 મુજબ ટોટીંગ કરવું એ એક અપરાધ છે.. ટોટીંગનો મતલબ થાય છે કે ગેરકાયદેસર રીતે ટિકિટ વેચવી.

- ઊંડાણપૂર્વક વાત કરીએ તો ઘણા લોકો નકલી IRCTT ID દ્વારા ટિકિટ વેચે છે અથવા તો ઘણા લોકો બ્લેકમાં ટિકિટ વેચે છે. આવા લોકો જો આવું કામ કરતાં પકડાઈ જાય તો આ લોકો સામે આ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

- જો કોઈ વ્યક્તિ  ટોટીંગ કરતાં પકડાઈ તો તેની સામે રેલ્વે પોલીસ કાર્યવાહી કરી શકે છે અને તેના સામે કલમ ​​147 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ