બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Khajurbhai inaugurated the first public AC toilet in a village in Gujarat, this special system was set up, see VIDEO
Vishal Khamar
Last Updated: 08:35 PM, 21 February 2023
ગીર સોમનાથના ગિરગઢડા તાલુકાના ધોકડવા ગામના જ્યાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર AC થી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું આ શૌચાલયમાં એસીની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલુંજ નહિ બહાર પીવાનું શુદ્ધ R.O નું ઠંડુ પાણી માટે ની પણ વ્યવસ્થા કરાય છે.
સરપંચ પોતાના ખીસ્સાના પૈસા ખર્ચી લોકોને સુવિધા આપી રહયા છે
ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બામભણીયાએ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી છે જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે. બાકીના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિએ પોતાના ખીસ્સામાંથી ખર્ચ કર્યા છે. સામાન્ય રીતે ગામના સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય છે પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે. અહીં સરપંચ પોતાના ખીસ્સાના પૈસા ખર્ચી લોકોને સુવિધા આપી રહયા છે.
પ્રવાસીઓ પણ શૌચાલયનો લાભ લઈ શકશે
ધોકડવા ગામે મુખ્ય રસ્તા પર બનેલા આ શૌચાલય માત્ર ગામ લોકો જ નહીં પરંતુ તુલશીશ્યામ, અમદાવાદ અને અમરેલી જતા પ્રવાસી પણ લાભ લઈ શકશે. અહીં મહિલા પુરુષ ની સાથે સાથે વિકલાંગો માટે પણ અલગ શૌચાલય બનાવવમાં આવ્યું છે જોકે આ સુવિધા થી ગ્રામજનો તેમજ પ્રવાસીઓ માં ખુશી જોવા મળી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh