બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / juice of this red vegetable remove cholesterol in body liver will be cleaned
Manisha Jogi
Last Updated: 04:09 PM, 22 January 2024
ટામેટાંનું જ્યૂસ હેલ્થ માટે ફાયદાકારક છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં પાણી અને મિનરલ્સ હોય છે, જેથી શરીર હંમેશા રિલેક્સ અને ફ્રેશ રહે છે. ટામેટાંના જ્યૂસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને પોટેશિયમ અને ફોસ્ફરસ સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. હાઈ કોલસ્ટ્રોલના દર્દીઓ માટે ટામેટાંનું જ્યૂસ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. ટામેટાંથી કોલસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. નિયમિતરૂપે 240 ml (એક કપ) ટામેટાંનું જ્યૂસ પીવાથી કોલસ્ટ્રોલ 10 ટકા સુધી ઓછો થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ટામેટાંમાં રહેલ લાઈકોપીનથી કોલસ્ટ્રોલ ઓછું થાય છે. દરરોજ 25 મિલિગ્રામથી વધુ લાઇકોપીનનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ (LDL)માં 10% સુધી ઘટાડો થાય છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવાથી હાઈ કોલસ્ટ્રોલ અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી રાહત મળે છે. ટામેટાંના રસમાં મીઠું ના નાખવું જોઈએ, જેથી ખરાબ કોલસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.
લીવર માટે ટામેટા ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંના રસથી લીવર સરળતાથી ડિટોક્સ થાય છે. શરીરમાં બળતરા થતી નથી અને હૃદય રોગનું જોખમ ઓછું રહે છે. કિડનીમાં પથરી હોય તો ડોકટરની સલાહ લીધા પછી જ ટામેટાંના રસનું સેવન કરવું.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh