બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Assembly election 2023 / ગુજરાત / jp nadda uniform civil code is national issue
Vaidehi
Last Updated: 06:39 PM, 27 November 2022
ભાજપનાં આધ્યક્ષ જેપી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા એક રાષ્ટ્રીય મુદો છે. તેને વધુને વધુ રાજ્યોમાં લાગૂ પાડવો જોઇએ. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ વિરોધી પાર્ટીઓ વિશેષરૂપે આપ અને કોંગ્રેસ જાણે છે કે તે ગુજરાતની સત્તામાં આવશે નહી. તેથી જ તે પોતાના માટે જરૂરી ધને અને બજેટનો હિસાબ કર્યા વિના મફતની ઘોષણા કરે છે.
યુનિફોર્મ સિવિલ કોડ એક રાષ્ટ્રીય મુદો- નડ્ડા
યુનિફોર્મ સિવિલ કોડ પર પૂછવામાં આવેલ એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે અમારી પાર્ટી વારંવાર આ મુદાને લઇને વાત કરે છે. તેમણે કહ્યું કે આ મુદો પાર્ટી માટે એક રાષ્ટ્રીય મુદો છે અમે તેના માટે પ્રતિબદ્ધ પણ છે. દેશનાં સંસાધનો પર તમામનો સમાનરૂપે હક છે તેથી સમાન નાગરિક સંહિતા એક સ્વાગત યોગ્ય પગલું છે.
Delhi | AAP party has reduced the Municipal budget from Rs 7000 crore to Rs 6171 crore. The budget never goes down, always goes up. But they are not bothered about the development in Delhi: BJP National President JP Nadda at Baba Khatu Shyam Park, Jaitpur Road, Badarpur pic.twitter.com/Y7gKUUSWQ9
— ANI (@ANI) November 27, 2022
એન્ટી રેડિક્લાઇઝેશન સેલની જરૂરિયાત
તેમણે કહ્યું કે દેશ અને સમાજ વિરૂદ્ધી કામ કરવાવાળી શક્તિઓ પર નજર રાખવાની જવાબદારી રાજ્યની છે. તેમણે માનવ શરીરનું ઉદાહરણ આપતાં કહ્યું કે જે રીતે શરીરમાં એન્ટી બોડી ખરાબ કોષિકાઓ પર નજર રાખે છે અને તેનો નાશ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે તેવી જ રીતે દેશમાં રાષ્ટ્ર વિરોધી કોષિકાઓ પર નજર રાખવાનું કામ રાજ્યનું છે. તેમણે કહ્યું કે કેટલીક રાષ્ટ્રવિરોધી કોષિકાઓ ભૂમિગત થઇ કામ કરે છે તેમના પર નજર રાખવા માટે એન્ટી રેડિક્લાઇઝેશન સેલની આવશ્યકતા રહે છે.
મુસ્લિમ ઉમેદવાર ન ઉતારવા પર આપ્યો જવાબ
જે.પી નડ્ડાએ કહ્યું કે ચૂંટણીને લઇને ટિકીટ વિશુદ્ધ રૂપથી જીતવાની ક્ષમતાનાં આધાર પર દેવામાં આવે છે. નડ્ડાએ ઉદાહરણ આપતાં કહ્યું કે સ્વર્ગીય ડૉ. એપીજે અબ્દુલ કલામ ભાજપનાં સમર્થનથી રાષ્ટ્રપતિ બન્યાં હતાં. આ સિવાય કેન્દ્રની મોદી સરકારે મુસ્લિમ રાજ્યપાલોને પણ નિયુક્ત કર્યા છે. અમે સૌનો સાથ-સૌનો વિકાસ, સિદ્ધાંતનું પાલન કરીએ છીએ.
"When we prepare our manifesto we do due diligence and unlike other political parties, we promise what we can fulfil. On the other hand the opposition parties are making promises that if they fulfil will lead to a financial crisis in the state." https://t.co/HBGQtNHh4h
— Jagat Prakash Nadda (@JPNadda) November 27, 2022
ઘોષણાપત્રમાં મફતનાં વાયદાઓ પર કર્યાં પ્રહારો
ભાજપનાં ઘોષણાપત્રમાં વિપક્ષિયોની જેમ મફતનાં વાયદાઓ પર જવાબ આપતાં કહ્યું કે કોઇએ પણ સશક્તિકરણ અને આકર્ષણની વચ્ચે તફાવત કરવો જોઇએ. ભાજપની વિરોધી પાર્ટીઓ વિશેષરૂપે આપ અને કોંગ્રેસ જાણે છે કે તે ગુજરાતની સત્તામાં આવી શકશે નહીં. તેથી તે પોતાના માટે આવશ્યક ધન અને બજેટનો હિસાબ કર્યાં વિના મફતની ઘોષણા કરી શકે છે પરંતુ અમારી યોજનાઓ અને કાર્યક્રમ ગરીબો અને જરૂરિયામંદોને સશક્ત બનાવવા માટે છે . આ મફતનાં ઉપહારોની જેમ નથી કે જે બધાં માટે મફતમાં હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh