બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Janmashtami and birth Shree Rupal Mataji will be celebrated in Rampara
Kishor
Last Updated: 11:18 PM, 17 August 2022
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામમાં બિરાજતા આઇ શ્રી રૂપલ માતાજીનો શ્રાવણ વદ ગોકુળ આઠમના જન્મ દિવસ છે. દર વર્ષે કૃષ્ણ જન્મ અને માતાજીનો જન્મદિવસ એક સાથે ઉજવવામાં આવતો હોય છે. અને મોટો ઉત્સવ પણ કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વ તેમજ ચારણ જગદંબા આઇ શ્રી રૂપલમાં નાં ૩2માં જન્મદિવસ નિમિત્તે સમસ્ત સેવક સમુદાય દ્વારા ભવ્યાતિભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે ખ્યાતનામ કલાકારો દ્વારા આઈ વંદના કરવામાં આવશે. આ પ્રસંગે સંતવાણી માતાજીની સ્તુતિ વગેરે ભાવ રજૂ કરવામાં આવશે.
કોરોના બાદ 32મો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે
ઉલ્લેખનિય છે કે ગત વર્ષે આઇ શ્રી રૂપલ માતાજીના 31 જન્મ દિવસ નિમિતે રામપરની ભૂમિ પર રૂપલ માના સાનિધ્યમાં સંતવાણી યોજાઇ હતી. જેમાં હકાભા ગઢવી, રાસ્મિતા બેન રબારી સહીતના કલાકારોએ ધૂન ભજનની રમઝટ બોલાવી હતી. ઉપરાંત અગાઉ કોરોના મહામારીના કારણે સાદાઈથી માં રૂપાલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલ આઈનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. મંદિરમાં જ હવન, પૂજા કરી ભગવાનની આરાધના સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર્શન માટે આવતા ભક્તોને સામાજિક અંતરનું પાલન કરી દૂરથી જ આશીર્વાદ આપ્યા હતાં અને માતાજીના ભક્તોએ પોતાના ઘરે દિવડા પ્રગટાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ હાલ કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા 32મો જન્મ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh