બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 01:52 PM, 4 September 2023
ભગવાન કૃષ્ણના જન્મોત્સવને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ અને રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે. 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવશે. આ શુભ અવસરે કેટલીક વસ્તુઓ ખરીદવી તે શુભ માનવામાં આવે છે.
કામધેનુ ગાય
જન્માષ્ટમીના દિવસે કામધેનુ ગાય ઘરે લાવવાથી કરિઅર અને કારોબારમાં પ્રગતિ થાય છે. તમે કામધેનુ ગાયની મૂર્તિ તિજોરીમાં મુકી શકો છો.
વાંસળી
ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી અતિ પ્રિય હોય છે. જે ઘરમાં વાંસળી હોય ત્યાં ક્યારેય પણ ધન અને પ્રેમની કમી થતી નથી. વાંસળી રાખવાથી ઘરમાં ગૃહ કલેશ દૂર થાય છે.
લડ્ડૂ ગોપાલ
જો તમે નિ:સંતાન છો, તો તમારા ઘરની દીવાલ પર બાળ ગોપાલનો ફોટો લગાવો. જેથી ભગાવન શ્રીકૃષ્ણના હંમેશા આશીર્વાદ રહે છે.
ગંગાજળ
જન્માષ્ટમીના દિવસે ઘરે ગંગાજળ લાવી શકો છો. ગંગાજળના ઉપયોગથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
ચંદન
ચંદનનો તિલક કરવાથી મન શાંત રહે છે. મસ્તિષ્ક પર જે સ્થળે તિલક લગાવીએ છીએ, ત્યાં આજ્ઞા ચક્ર હોય છે.
વીણા
ઘરમાં કોઈ શાંત અને એકાંત સ્તાન પર વીણા રાખવાથી માઁ સરસ્વતીની વિશેષ કૃપા હે છે અને ઘરના તમામ સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે.
મધ
જન્માષ્ટમીના દિવસે ઘરમાં મધ લાવવાથી વાસ્તુદોષ શાંત હોય છે. તમે દેવી દેવતાને મધનો ભોગ પણ લગાવી શકો છો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir