બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Jammu & Kashmir: Indian Army will adopt 13-year-old pattern in action to eliminate terrorists in the valley
Megha
Last Updated: 09:12 AM, 14 September 2023
Jammu Terror Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં અધિકારીઓએ જીવ ગુમાવ્યો હોય.
"Terrible terrible news from J&K. An army colonel, a major and a J&K Police DYSP gave the ultimate sacrifice in an encounter in Kokernag area of South Kashmir today. DySP Humayan Bhat, Major Ashish Dhonack, and Colonel Manpreet Singh laid down their lives in an encounter with… pic.twitter.com/iuFbuAgVoA
— Press Trust of India (@PTI_News) September 13, 2023
એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા
આ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં થયું હતું. ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બુધવારે સવારે શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન સાંજ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે.
આ વિસ્તાર આતંકવાદીઓનો અડ્ડો રહ્યો છે
કાલાકોટ, રાજૌરી જિલ્લાનો ઉપ-જિલ્લો, જે રિયાસી જિલ્લાની સરહદે છે, આ વિસ્તારમાં હંમેશા આતંકવાદીઓનો અડ્ડો રહ્યો છે. આ વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યા પછી, આતંકવાદીઓ સરળતાથી રિયાસી જિલ્લાના માર્ગે કાશ્મીર પહોંચી જતા અને પછી આ વિસ્તારમાં પાછા આવીને તેમની ગતિવિધિઓને અંજામ આપવા લાગ્યા.
STORY | Mallikarjun Kharge, Rahul Gandhi condole killing of 2 Army officers, DSP in JK gunfight with terrorists
— Press Trust of India (@PTI_News) September 13, 2023
READ: https://t.co/MP4RuEt3u4 pic.twitter.com/TTUyBHzZH8
2010માં દસ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા
2010ના એપ્રિલ અને મે મહિનામાં આ જ વિસ્તારમાં સેનાની આરઆર બટાલિયન દ્વારા દસ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ તમામ આતંકવાદીઓ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
વર્ષ 2020 ફરી આતંકનો માહોલ સર્જાયો હતો
5 જૂન 2020 ના રોજ, આતંકવાદીઓ વિશેની માહિતીના આધારે, કાલાકોટના મિયાડી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરઆર સૈનિકોએ એક વિદેશી આતંકવાદીને ઠાર માર્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં ફરી આતંકનો માહોલ સર્જાયો હતો અને હવે ફરી છેલ્લા બે-ત્રણ મહિનામાં આ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃતિઓ તેજ થઈ છે.
STORY | JK: Colonel, major among 3 Army men killed in gunfight with terrorists; Dy SP also dies
— Press Trust of India (@PTI_News) September 14, 2023
READ: https://t.co/o1rt5VBRiV
(PTI File Photo) pic.twitter.com/GpqI3L1ygm
સૈનિકોએ વિસ્તારને આતંક મુક્ત બનાવ્યો હતો
છેલ્લા દોઢ મહિનામાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી છે અને તેમને ખતમ કરવા માટે દિવસ-રાત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ વખતે પણ આતંકવાદીઓએ કાલાકોટ વિસ્તાર પસંદ કર્યો કારણ કે અહીંથી કોઈ પણ ગુનો કર્યા પછી આતંકવાદીઓ સુરક્ષિત રીતે કાશ્મીર જતા રહે છે અથવા તો અહીંથી રિયાસી જિલ્લાના જંગલોમાં સરળતાથી છુપાઈ જાય છે.
હવે ફરી એકવાર 2010ની જેમ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. આશા છે કે ટૂંક સમયમાં આ વિસ્તાર ફરી એકવાર આતંકવાદ મુક્ત થઈ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh