બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / India reports 12,213 new cases & 7,624 recoveries, in the last 24 hours.

ચિંતાજનક / ભારતમાં ફરી કોરોના ટોપ ગિયરમાં: દૈનિક કેસના આંકડાએ રેકૉર્ડ તોડ્યા, સાવચેત થવાની જરૂર

ParthB

Last Updated: 10:14 AM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં છેલ્લા 24 કલાક કરતાં લગભગ 4 હજાર વધુ કોરોના કેસ નોંધાયા છે, આમ લાંબા સમય બાદ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

  • ભારતમાં કોરોનાના કેસમાં આવ્યો મોટો ઉછાળો  
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા 
  • દેશમાં સક્રિય કેસોની સંખ્યા 58 હજારથી વધુ થઈ 

ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે એક દિવસ પહેલા કરતા લગભગ 4 હજાર વધુ છે. કુલ 12,213 નવા કોરોના કેસ નોંધાયા છે. આ પછી, સક્રિય કેસોની સંખ્યા 58 હજારથી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 11 દર્દીઓના મોત પણ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 7624 લોકો કોરોનાને મહાત આપી

છેલ્લા 24 કલાકમાં કુલ 7624 લોકો કોરોનાથી સાજા થયા છે અને ડિસ્ચાર્જ થયા છે. નવા કેસ પછી, કોરોના કેસની કુલ સંખ્યા 4,32,57,730 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં 4,26,74,712 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,24,803 પર પહોંચી ગયો છે. ભારતમાં પણ રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,95,67,37,014 રસીકરણ થયું છે.

કોરોના કેસો વધતાં સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે

મહત્વનું છે કે, ગુરુવારની સરખામણમીમાં બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો 15 જૂને દેશમાં લગભગ 8 હજાર કોરોના કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી, આ આંકડો સતત 8 હજારની નજીક હતો, પરંતુ હવે કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે હવે ચોથા લહેરનો ખતરો છે. તેથી જ સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ