બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Valsad, change the atmosphere from morning
Dinesh
Last Updated: 06:10 PM, 5 March 2023
વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આવતા ચાર દિવસ વલસાડ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તે મુજબ હવે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગત મોડી રાતથી જ જિલ્લાનાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આજ સવારથી જ વાદળછાયા વાતાવરણના કારણે સમગ્ર જિલ્લામાં બાફ જોવા મળ્યો છે. જો આ પ્રકારે વાતાવરણ રહેશે તો કેરીનાં પાકને નુક્સાન થવાનો ખેડૂતોને ડર છે. જો વરસાદ થશે તો કેરીના પાકમાં જંતુ અને જીવાત બેસી જવાનો ભય છે.
વલસાડી આફૂસનો પાકને નાજુક માનવામાં આવે છે
કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે જે રીતે આવતા ચાર દિવસ વલસાડ જિલ્લામાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલ મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. તો સવારથી જ વાદળછાયા વાતાવરણના જોવા મળી રહ્યો છે. આ પ્રકારના વાતાવરણ કેરીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. વલસાડી આફૂસ તેના મધુર સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે પરંતુ વલસાડી આફૂસનો પાકને નાજુક માનવામાં આવે છે. .
નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે
હવામાનની સહેજ અસર પણ તેના પાક પર મોટી અસર થતી હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતો વલસાડી આફૂસને લાડકો તરીકે ઓળખે છે અને તેના જ કારણે હાલે વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે વલસાડી આફૂસના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ આકાશ તરફ મીટ માઠીને બેઠા છે. આવતા ત્રણ દિવસ જો આ જ પ્રકારે વાતાવરણ રહેશે અને જો વરસાદ થશે તો કેરીના પાકમાં જંતુ અને જીવાત બેસી જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. છેલ્લા એક દશકમાં કેરીના પાક માટે સૌથી સારું વાતાવરણ અત્યાર સુધી જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવું ખેડૂતો માની રહ્યા છે અને જો આ જ પ્રમાણે વરસાદ અને કમૌસમી વરસાદ અને વાતાવરણ રહેશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh