બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Ronak
Last Updated: 03:25 PM, 10 February 2022
વડાપ્રધાન મોદી આજે સહારપુરમાં જનતાને સંબોધન આપવા પહોચ્યા હતા. જ્યા તેમણે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારમાં ધમાલ થતી હતી. પરંતુ હવે કોઈ પણ પ્રકારની ધમાલ નથી થતી. માટે રાજ્યને અસામાજિક તત્વોથી દૂર રાખવા માટે વોટ ભાજપને આપવો જરૂરી છે.
મતાદાતાઓ પાસે માફી માગી
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કાના મતાદાતાઓને હું માફી માગું છું કારણકે મારી ફરજ હતી ચૂંટણી જાહેર થયા બાદ તમારી વચ્ચે આવું. પરંતુ હું ન આવી શક્યો કારણકે ચૂંટણી પંચે અમુક મર્યાદાઓ રાખી હતી.
બહેન દિકરીઓને ભય મુક્ત રાખે તેને વોટ અપાય: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે ઘોર પરિવારવાદી લોકો સરકારમાં હોત તો વેક્સિન રસ્તામાં જ વેચાઈ જતી અને કોરોના સામેની લડાઈ તમારા માટે મુશ્કેલ બની જતી. સાથેજ તેમણે કહ્યું જે આપણી બહેન અને દિકરીઓને ભય મુક્ત રાખે તેનેજ આપણે વોટ આપીશું અને જે અપરાધીઓને જેલ મોકલશે તેનેજ વોટ આપીશું.
યોગી સરકારે યુપીમાં રસ્તાઓ જોડ્યા: PM મોદી
આ સીવાય પીએમ મોદી બોલ્યા કે સીએમ યોગીના નેતૃત્વમાં યુપીમાં સારા રસ્તાઓ બન્યા છે. જેમા ગંગા એક્સપ્રેસ વે, દિલ્હી -દેહરાદૂન એક્સપ્રેસ વે , દિલ્હી યમુનોત્રી હાઈવે, દિલ્હી સહારનપુર ફોરલેન, સહારનપુર એરપોર્ટ જેવા મોટા કામ સીએમ યોગીએ કર્યા છે. જે અત્યાર સુધીમાં કોઈ સરકારે નથી કર્યા.
શેરડીના ખેડૂતો માટે કહી મોટી વાત
શેરડીના ખેડૂતોને લઈને પીએમ મોદીએ કહ્યું કે ભારતના બજારમાં ખાંડનું ઉત્પાદન વધે તો પણ ભારતના ખાંડના કારખાનાઓ ખાંડનું ઉત્પાદન કરતા ડરે છે. કારખાના બંધ કરે છે. જેના કારણે શેરડીના ખેડૂતોને ભારે તકલીફ પડે છે. જેથી ભાજપ શેરડીના ખેડૂતોને રાહત આપવાનો સ્થાયી ઉપાય પણ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે શેરડીથી માત્ર ખાંડ બને છે તેવું નથી પણ જરૂર પડશે તો ઈથેનોલ પણ બનાવીશું પરંતુ શેરડીના ખેડૂતોને હેરાન નહી થવા દઈએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh