ગાંધીનગરઃ આજે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આંગણવાડીની બહેનો શિક્ષકો વિદ્યાર્થીઓ ખેડૂતો કરાર આધારીત કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ સહિતની અનેક જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાત સરકારે આંગણવાડીની બહેનો માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં આંગણવાડી બહેનોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા 50 ટકા વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 40 હજાર આશાવર્કરોને લાભ મળશે. જેનો 58 કરોડનો બોજો સરકાર પર વધશે.
- ગુજરાત સરકારની આંગણવાડીની બહેનોને લઇ મહત્વની જાહેરાત
- આંગણવાડી બહેનોના વેતનમાં વધારો
- વેતનમાં 50 ટકાનો વધારો કરાયો
- સરકાર પર 58 કરોડનો બોજો વધશે
- 40 હજાર આશાવર્કરોને મળશે લાભ
- રાજ્ય સરકારની શિક્ષકો માટે મહત્વની જાહેરાત
- ટેટની પરીક્ષા પાસ કરનાર શિક્ષકોને કાયમી કરાશે
- રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય
- DyCM નીતિન પટેલે ખેડૂતલક્ષી નિર્ણયની કરી જાહેરાત
- ટપક સિંચાઇ સિસ્ટમ ખરીદી પરના GST દરમાંથી મુક્તિ: DyCM
- ખેડૂતોને 18% GST દરમાંથી મુક્તિનો નિર્ણય: DyCM
- સરકારી સંસ્થા GGRC ખેડૂતોના ટેક્સની ભરપાઇ કરશે: DyCM
- ખેડૂતોની સરકાર સમક્ષની રજૂઆતોને પગલે નિર્ણય: DyCM
- આ નિર્ણયથી રાજ્ય સરકારને રૂ. 78 કરોડનો બોજો: DyCM
- સરકારે ટપક સિંચાઇ પધ્ધતિ અમલમાં મુકી: DyCM
- રાજ્ય સરકારની ખેડુતલક્ષી જાહેરાત
- ગુજરાતના ખેડુત દેશમાં પ્રથમ હરોળમાં
- ખેડૂતોને ઇરિગેશનના GST દરમાંથી અપાઇ મુક્તિ
- ટપક સિંચાઇ કરતા ખેડુતોને GST માફ
- PM મોદીએ આ યોજનાને ખુબ જ મહત્વ આપ્યું
- 18 ટકા ટેક્સ હવે સરકાર ભરશે
- ખેડૂતો ટેક્સ નહી ભરે સરકારી સંસ્થા GGRC ટેક્સ ભરશે
- ટપક સિંચાઇ કરતા ખેડુતોને GST માફ
- PM મોદીએ આ યોજનાને ખુબ જ મહત્વ આપ્યું
- 18 ટકા ટેક્સ હવે સરકાર ભરશે
- ખેડૂતો ટેક્સ નહી ભરે સરકારી સંસ્થા GGRC ટેક્સ ભરશે
- ટેટની પરીક્ષા પાસ કરનાર શિક્ષકોને કાયમી કરાશે
- રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય
- DyCM નીતિન પટેલે ખેડૂતલક્ષી નિર્ણયની કરી જાહેરાત
- ટપક સિંચાઇ સિસ્ટમ ખરીદી પરના GST દરમાંથી મુક્તિ: DyCM
- ખેડૂતોને 18% GST દરમાંથી મુક્તિનો નિર્ણય: DyCM
- સરકારી સંસ્થા GGRC ખેડૂતોના ટેક્સની ભરપાઇ કરશે: DyCM
- ખેડૂતોની સરકાર સમક્ષની રજૂઆતોને પગલે નિર્ણય: DyCM
- આ નિર્ણયથી રાજ્ય સરકારને રૂ. 78 કરોડનો બોજો: DyCM
- સરકારે ટપક સિંચાઇ પધ્ધતિ અમલમાં મુકી: DyCM
-
- કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત
- કર્મચારીઓની રજાઓમાં કરાશે વધારો
- મહિલા કર્મચારીના પ્રસુતીમાં 3 માસની રજા અપાશે
- અનુસુચિત જનજાતિ અને OBCના વિદ્યાર્થીઓ માટે જાહેરાત
- DyCM નીતિન પટેલે કરી જાહેરાત
- વિદ્યાર્થીઓને સહાય અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે
- શિષ્યવૃત્તિ માટેની મર્યાદિત આવકમાં કરાયો વધારો
- શહેરમાં મર્યાદિત આવક રૂ. 47 હજારથી વધારી 1.50 લાખ કરાઇ
- ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા વધારી રૂ. 1.20 લાખ કરાઇ
- આવક મર્યાદામાં રૂ. 68 હજારની સિલિંગ વધારી રૂ. 1.50 લાખ