બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to avoid baldness at a young age, eat this one thing every day
Pooja Khunti
Last Updated: 01:06 PM, 14 February 2024
આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ હેરફૉલની સમસ્યાથી પરેશાન છે. એક દિવસમાં 100 વાળ ખરવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે, પણ જો તેનાથી વધુ વાળ ખરે તો તમારે સમજી જવું જોઈએ કે તમને હેરફૉલની સમસ્યા થઈ ગઈ છે.
હેરફૉલનું કારણ
શરીરમાં પોષક તત્વોની ઉણપનાં કારણે, કોઈ તબીબી સમસ્યાઓનાં કારણે, હોર્મોન્સનાં ફેરફારને કારણે અથવા વધુ પડતાં તણાવને કારણે હેરફૉલની સમસ્યા સર્જાય છે. તમારે આ સમસ્યાથી બચવા માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી હેરફૉલની સમસ્યા સમાપ્ત થઈ જશે.
અળસીનાં બીજનું સેવન
આ સુપરફૂડનું નામ અળસી છે. અળસીમાં એન્ટીઓક્સિડેન્ટ અને ઓમેગા 3 જેવા અન્ય કેટલાક જરૂરી પોષક તત્વો હોય છે. આ સાથે અળસીનાં બીજમાં વિટામિન E પણ હોય છે. તેથી તે વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે અને વાળને તૂટતાં અટકાવે છે.
વાંચવા જેવું: થાઇરોઇડને કંટ્રોલમાં રાખવાના જોરદાર નુસખા,આ 3 જ્યુસ પીવાથી બીમારીમાંથી મળશે રાહત
વાળનાં વિકાસ માટે ફાયદાકારક
અળસીનાં બીજ માથાની ત્વચાને પોષણ આપે છે. આ સાથે તે મુક્ત રેડિકલ દ્વારા થતાં નુકસાનને પર ઘટાડવાનું કામ કરે છે. અળસીનાં બીજનાં સેવનથી વાળનો વિકાસ સારી રીતે થઈ શકે છે. આ સાથે ખોપરી ઉપરની ત્વચામાં રક્ત પ્રવાહ સારી રીતે થાય છે. અળસીનાં બીજનાં સેવનથી માથાની ત્વચામાં થતો સોજો પણ દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh