બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / i-will-follow-my-father-s-decision-mahendrasinh-vaghela-on-joining-hands-with-bjp

NULL / VIDEO: 'બાપુ' પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાંથી લડશે ચૂંટણી? મહેન્દ્રસિંહે કર્યો ખુલાસો

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

શંકરસિંહ વાધેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાધેલાએ આગામી વિધાનસભાની ચૂંટણી વિશે નિવેદન આપ્યુ છે કે ભાજપ સાથે મારી કોઈ વાત થઈ નથી. અને બાપુ જે નિર્ણય લેશે તેમની સાથે હુ સંમત થઈશ. આ ઉપરાંત તેમણે કહ્યુ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અથવા જનવિકલ્પમાંથી કઈ પાર્ટી થી લડીશ તે માટે બાપુ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.. અને બીજા તબક્માંકા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા આ નિર્ણય લેવામાં આવશે.. મહત્વનુ છે કે .ભાજપની ઉમેદવાર યાદીમાં મહેદ્રસિંહ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યુ હોય તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.. ત્યારે હવે આ મામલે મહેદ્રશસહે નિવેદન આપ્યુ છે. 

  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન
  • બાપુના નિર્ણય સાથે સંમત થઈશ: મહેન્દ્રસિંહ
  • ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ: મહેન્દ્રસિંહ
  • બાપુ સાથે ચર્ચા બાદ ભાજપ કે જન વિકલ્પ પર વિચાર: મહેન્દ્રસિંહ 
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ પહેલા નિર્ણય લઈશ: મહેન્દ્રસિંહ

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપની ઉમેદવાર યાદીમાં મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યુ હોવાનું સુત્રો તરફથી જાણવા મળે છે. બાયડ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય પદેથી મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ હતુ. મહત્વનું છે કે 20 નવેમ્બર સુધી મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ