બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / I am very sad today, I never thought that... PM Modi met the Prime Minister of Japan, see what he said
Priyakant
Last Updated: 10:13 AM, 27 September 2022
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આમાં હાજરી આપવા માટે ભારતીય વડાપ્રધાન મોદી ગઈકાલે રાત્રે એટલે કે 26 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારમાં ભાગ લેતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મંગળવારે ટોક્યો પહોંચ્યા હતા. મંગળવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં મોદી ઉપરાંત વિશ્વના ઘણા નેતાઓ ભાગ લેશે. આબેના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્યો અને સરકારોના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
The leaders renewed their commitment towards further strengthening the India-Japan Special Strategic and Global Partnership, and in working together in the region and in various international groupings and institutions: MEA
— ANI (@ANI) September 27, 2022
મહત્વનું છે કે, પ્લેન લેન્ડ થતાની સાથે પોતાની કેટલીક તસવીરો શેર કરતા મોદીએ લખ્યું, “ટોક્યો પહોંચી ગયો છું.” તેમણે જાપાનીઝમાં પણ આ જ ટ્વિટ કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચી ગયા છે. તેઓ આજે શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તેઓ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે.
इस दुख की घड़ी में आज हम मिल रहे हैं। पिछली बार जब मैं आया तब शिंजो आबे से काफी लंबी बात हुई थी और कभी सोचा ही नहीं था कि जाने के बाद ऐसी खबर सुनने की नौबत आएगी: PM मोदी https://t.co/qUIWTlXQRf pic.twitter.com/Ibfw74din9
— ANI_HindiNews (@AHindinews) September 27, 2022
આ પહેલા સોમવારે મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "હું (જાપાનના) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું." તેમણે આબેને પ્રિય મિત્ર અને ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક ગણાવ્યા. મોદીએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન કિશિદા અને આબેની પત્ની અકીને મળીને તમામ ભારતીયો વતી શોક વ્યક્ત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh