બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / how often should you change your Toothbrush
Arohi
Last Updated: 05:41 PM, 6 March 2024
આપણા શરીરની સ્વચ્છતાની સાથે જ ઓરલ હાઈજીન પણ ખૂબ જ જરૂરી છે. તમારી ટૂથબ્રશ તમારા મોંઢાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પરંતુ ટૂથબ્રશ જ તમને બીમાર તો નથી કરી રહ્યું? આવો તમને જણાવીએ કે આપણે ટૂથબ્રશને કેટલા સમયમાં બદલી નાખવું જોઈએ.
એક જ ટૂથબ્રશનો લાંબા સમય સુધી ન કરો ઉપયોગ
મોટાભાગે આપણે જોઈએ છીએ કે ટૂથપેસ્ટ સમય સમય પર બદલતી રહે છે. પરંતુ આપણુ ટૂથબ્રશ વર્ષો સુધી ચાલતું રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારે ટૂથબ્રશ પણ સમય સમય પર બદલતા રહેવું જોઈએ. જ્યારે ટૂથબ્રશના બ્રિસલ્સ તૂટી જશે કે તેમાં બેક્ટેરિયા અને જીવાણુઓ વધી જાય છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
કેટલા દિવસમાં બદલી લેવું જોઈએ ટૂથબ્રશ
ટૂથબ્રશને આપણે મોટાભાગે પાણીથી સાફ કરીએ છીએ પરંતુ પાણીથી તે સાફ નથી થતું. તેમાં મોંઢાની ગંદકી, સલાઈવા વગેરે લાગી જાય છે. એવામાં પોતાના ટૂથબ્રશને લગભગ 3 મહિનામાં બદલી લેવું જોઈએ. હકીકતે 2થી 3 મહિના બાદ તમારા ટૂથબ્રશના બ્રિસલ્સ કમજોર થઈ જાય છે અને તેમાં બેક્ટેરિયા થવા લાગે છે.
વધુ વાંચો: યુવાનોમાં વધી રહ્યો છે કોલન કેન્સરનો ખતરો: આ 7 લક્ષણો ક્યારેય નજરઅંદાજ ન કરતાં
ટૂથબ્રશ આપે છે તમને સાઈન
તમારૂ ટૂથબ્રશ તમને પોતે ઘણા એવા લક્ષણ આપે છે જેને જોઈને જ તમે સમજી શકો છો કો ટૂથબ્રશ બદલવાનો સમય આવી ગયો છે. જેમ કે બ્રિસલ્સ કમજોર થવા લાગવા. ટૂથબ્રશના બ્રિસલ્સ રંગ બદલવા લાગે. આવું કંઈ હોય તો તમારે ટૂથબ્રશ તરત બદલી નાખવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh