બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 09:39 AM, 7 July 2023
ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. 7 અલગ-અલગ વ્યક્તિઓને કોઇને કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જોકે આ તમામ આપઘાત પાછળ તણાવ અને બેરોજગારી મુખ્યકારણ હોવાનું સામે આવ્યું છે.
એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા
સુરત શહેરમાં એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે તણાવ અને બેરોજગારી આપઘાતનું મુખ્યકારણ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મીનાબહેને સંતાનો વિદેશમાં હોવાથી તણાવમાં જીવન ટૂંકાવ્યુ તો અનિલ માંડહાકાએ બેરોજગારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું.
આ સાથે ભૂપત આહીરે અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. તો વિજય ગીરાસેએ બિમારીને કારણે ગળેફાંસો ખાઈ અને સાહીલ શેખે ઘરમાં ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે. આ સાથે પ્રતિક પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ તરફ સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ જીવન ટૂંકાવી લેતા ચિંતાનો વિષય બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh