બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Home Minister Amit Shah chaired high-level Jammu & Kashmir security review meeting in Delhi
Vaidehi
Last Updated: 06:54 PM, 13 April 2023
દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મૂ-કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહમંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ, જમ્મૂ-કાશ્મીરનાં LG મનોજ સિન્હા, ગૃહ સચિવ અજય ભલ્લા, DGP જમ્મૂ-કાશ્મીર દિલબાગસિંહ અને MHA તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
બેઠકમાં શું ચર્ચા થઈ?
કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનનાં સુરક્ષા અધિકારીઓએ જમ્મૂ-કાશ્મીરની હાલની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનું એક પ્રેઝેંટેશન ગૃહમંત્રી અમિત શાહની સમક્ષ રજૂ કર્યું હતું. સૂત્રો અનુસાર મીટિંગમાં નિયંત્રણ રેખા LOC અને આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આવેલા ક્ષેત્રોમાં સ્થિતિ, ઘુસણખોરીનાં પ્રયાસો અને માઈનોરિટી સમુદાયોનાં સદસ્યોને ટાર્ગેટ બનાવવાનાં પ્રયત્નો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી .
જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદની સંપૂર્ણ નાબૂદી નજીક...
DGPએ 6 એપ્રિલનાં કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાંથી આતંકવાદ હજુ નાશ પામ્યો નથી પરંતુ આતંકવાદીઓની સંખ્યા ન્યૂનતમ થવાને લીધે આતંકવાદ પણ નાશ પામવાની નજીક છે. તેમણે કહ્યું કે સ્થાનીય યુવાનો કે જેમને આતંકવાદ તરફ ધકેલી દેવામાં આવ્યું હતું હવે તેઓ આ માર્ગ છોડીને પાછા આવી ગયાં છે.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah chairs a high-level review meeting in the Ministry of Home Affairs at the North Block on the security situation in Jammu and Kashmir
— ANI (@ANI) April 13, 2023
NSA Ajit Doval, Jammu and Kashmir LG Manoj Sinha, Home Secretary Ajay Bhalla, DGP Jammu and… pic.twitter.com/KdOKbJRdFj
116 અલ્પસંખ્યકોનું થયું મૃત્યુ
સરકારે સંસદને જણાવ્યું કે બંધારણમાંથી જમ્મૂ-કાશ્મીર પર લાગેલી 370ની કલમ દૂર કર્યાં બાદ ઓગસ્ટ 2019થી જૂલાઈ 2022 સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ કાશ્મીરી પંડિતો અને 16 અન્ય હિંદુ તેમજ શીખો સહિત 118 સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh