બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 01:59 PM, 25 March 2024
હિંદૂ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. હિંદૂ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના અવસર પર અમુક ખાસ ઉપાય કરીને તમે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મેળવી શકો છો.
સારા સ્વાસ્થ્ય માટે
જો તમારા પરિવારમાં કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો હોળીના દિવસે જૌઉના લોટમાં કાળા તલ અને થોડુ સરસવનું તેલ મિક્સ કરી મોટી રોટલી બનાવી લો અને તેને દર્દીના ઉપરથી 7 વખત ઉતારીને ભેંસને ખવડાવી દો. આમ કરવાથી તેને લાભ જરૂર થશે.
મનોકામનાઓ થશે પુરી
હોળીના દિવસે બિલિપત્ર પર સફેદ ચંદનના છાંટા લગાવો પછી તેના પર ઓમ લખીને શિવલિંગને અર્પિત કરો. માન્યતા છે કે તેનાથી તમારી દરેક મનોકામનાઓ પુરી થઈ જશે. તેના ઉપરાંત હોળી સોમવારના દિવસે આવવાના કારણે આ દિવસે ભગવાન શિવને પંચમેવાની ખીર પણ ભોગમાં આપો.
મુશ્કેલીઓમાંથી છુટકારા માટે
આજે રાત્રે સરસવના તેલનો પંચમુખી દિવો કરી ઘરના મુખ્ય દ્વાર પર સળગાવી તેની પૂજા કરો. તેના બાદ ભગવાન પાસે તમારી સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ થઈ જશે.
ધન હાનિથી બચવા માટે
હોળીના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન જરૂર કરાવો. માન્યતા છે કે આમ કરવાથી તમારી મનોકામનાઓ પુરી થશે. સાથે જ ધનહાનીથી બચવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટો અને તેના પર બે મુખી દીવો કરો. દીવો સળગાવતી વખતે ધનહાની દૂર થવાની કામના કરો. જો ત્યારે દીવો બંધ થઈ જાય તો એવી માન્યતા છે કે આમ કરવાથી ધનહાની નહીં થાય.
વધુ વાંચો: હોળી રમ્યા બાદ કપડા પર રંગ લાગી ગયા છે? આ સરળ ટિપ્સ અપનાવી દૂર કરો ડાઘ
વિવાહયોગ માટે
જલ્દી વિવાહયોગ થાય માટે હોળીના દિવસે કોઈ શિવ મંદિર જાઓ અને પોતાની સાથે 1 આખુ પાન, 1 આખી સોપારી અને હળદળની ગાંઢ રાખો. પાનના પત્તા પર સોપારી અને હળદરની ગાંઠ મુકીને શિવલિંગ પર અર્પિત કરો. તેના બાદ પાછળ જોયા બાદ ઘર પરત ફરી જાઓ. આ ઉપાય બીજા દિવસે પણ કરો. માન્યતા છે કે આમ કરવાથી જલ્દી જ વિવાહના યોગ બને છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh