બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips:Do not eat these things on an empty stomach even unknowingly
Pooja Khunti
Last Updated: 12:49 PM, 3 January 2024
સવારનો નાસ્તો દિવસનું મહત્વપૂર્ણ ભોજન હોય છે. તમે ઘણી વાર ઘરના વડીલોને કહેતા સાંભડયું હશે કે સવારે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. જેનાથી પેટનું પાચન તંત્ર સારું રહે છે અને શરીર એક્ટિવ રહે છે. સવારે વ્યવસ્થિત નાસ્તો કરવામાં ન આવે તો વારંવાર ભૂખ લાગે છે. જેની અસર તમારા દાંત પર પડે છે. આ સાથે આ ચાર વસ્તુનું સેવન સવારે નાસ્તામાં ન કરવું જોઈએ.
મીઠી પેસ્ટ્રી અને ડોનટ્સ
પેસ્ટ્રી અને ડોનટ્સ સ્વાદિષ્ટ હોય છે પણ પૌષ્ટિક નથી હોતા. તેના બદલે, નટ બટર સાથે આખા ઘઉંના ટોસ્ટ અથવા શાકભાજી અને લીન પ્રોટીન સાથે ઘરે બનાવેલાં નાસ્તાનું સેવન કરો.
તેલયુક્ત ખાદ્ય પદાર્થો
સવારે નાસ્તામાં તેલયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો. તેના સેવનથી શરીરમાં સુસ્તી વધી જાય છે. જેના કારણે કામ કરવામાં મન નથી લાગતું. તેલયુક્ત ખાદ્ય પદાર્થો પાચન તંત્ર માટે સારા માનવામાં નથી આવતા.
વાંચવા જેવું: શું તમે જાણો છો શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત? આ ટિપ્સ અજમાવો, શરીરને થશે હજાર ગણો ફાયદો
પ્રોસેસ્ડ માંસ
પ્રોસેસ્ડ માંસની અંદર સોડિયમ અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ વધુ હોય છે. દરરોજ આ માંસનાં સેવનથી હ્રદય રોગનું જોખમ વધી શકે છે.
એનર્જેટિક ડ્રિંક
ફળોનાં જ્યુસ, એનર્જેટિક ડ્રિંક અને કોફીમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેના સેવનથી તમને દિવસ દરમિયાન એનર્જી તો મળે છે પણ આ સાથે કેલરીની માત્રામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તમારે સવારે હર્બલ ચાનું સેવન કરવું જોઈએ.
પૌષ્ટિક નાસ્તો ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. જેના કારણે બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને તમારી એકાગ્રતા વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh