બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 06:25 PM, 11 July 2023
Stale chapati side effects : વાસી ખોરાક તમારી હેલ્થ માટે કોઇ પણ રીતે યોગ્ય માનવામાં આવતો નથી. વાસી ખોરાક હેલ્થને ખૂબ જ નુકસાનકારક હોય છે. ઉલ્લેખનીય છે કે, બનેલા ભોજનને 12 કલાક બાદ ના ખાવુ જોઇએ. વાસી ખોરાક ખાવાથી તમારા શરીરમાં અનેક સમસ્યાઓ થઇ શકે છે.
ફૂડ પોઇઝનિંગનો ભય
વાસી રોટલીનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઇ શકે છે. જો તમે વધારે સમય સુધી બનેલી રોટલી ખાઓ છો તો તેનાથી તમને ઝાડા અને ઉલ્ટી થઇ શકે છે.
ઇમ્યુન સિસ્ટમમાં નબળાઇ
જે લોકોને ઇમ્યુન સિસ્ટમ નબળી હોય છે, તેઓએ વાસી રોટલી ભૂલથી પણ ના ખાવી જોઇએ. કારણ કે વાસી ખોરાકમાં રહેલા બેક્ટેરિયા તમને અનેક રીતે શિકાર બનાવી શકે છે.
ઘભરામણ
વાસી રોટલીમાં ઘણી વખત ફંગસ અને બેક્ટેરિયા પેદા થઇ શકે છે. જેના કારણથી તમને બેચેની અથવા ઘભરામણ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પાચન તંત્ર
જો તમે વાસી રોટલીનું સેવન કરો છો, તો તેનાથી તમારુ પાચન તંત્ર નબળુ થઇ શકે છે અને તમને પાચન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
શ્વાસ સંબંધી સમસ્યા
વાસી રોટલીમાં બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શન નો ભય વધી જાય છે, જેનાથી ગળા અને મોંઢામાં દુખાવો થવા લાગે છે. તેનાથી વાસી રોટલીનું સેવન ના કરવુ જોઇએ.
અપચો થવો
વાસી રોટલીમાં બેક્ટેરિયા ઝડપથી પેદા થાય છે, જેના કારણથી આ સ્વસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. વાસી રોટલી ખાવાના કારણે અપચા જેવી સમસ્યા થઇ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh