બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news ardusi leaves medicine asthma heart and many disease
Arohi
Last Updated: 02:10 PM, 16 February 2024
અરડૂસીનો છોડ આપણા શરીરમાંથી અનેક બીમારીઓને દૂર રાખવાનું કામ કરી શકે છે. આ છોડના પાનથી લઈને છાલ સુધી દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અરડૂસી શરદી ખાસીની સાથે ઘણી ગંભીર બીમારીઓથી આપણને બચાવે છે.
અરડૂસીમાં વેસિન નામનું તત્વ મળી આવે છે જે શ્વાસ નળીને પહોળી કરે છે. સાથે જ તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ મળી આવે છે. જે ફેફસાની સમસ્યાથી આપણને રાહત આપવાનું કામ કરે છે. અરડૂસીનું સેવન કરવાથી આપણે શરદી, ખાંસી, લોહી સંબંધી સમસ્યા, હાર્ટની બીમારી, તાવ, ટીવી, અસ્થમા, બ્રોંકાઈટિસ, બ્લડ પ્રેશર, આર્થરાઈટિસના દુઃખાવાથી રાહત મેળવી શકો છો.
હોય છે આ ઔષધીય ગુણ
અરડૂસીના પાન અને છાલ બધુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણોની સાથે એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અરડૂસીના પાન અને છાલ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અરડૂસીના પાન અને છાલ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અરડૂસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી જુનામાં જુની ખાંસી શરદીથી રાહત મળે છે.
વધુ વાંચો: જો તમને પણ મોડી રાત ડિનર કરવાની છે આદત, તો સાવધાન, નહીંતર...!
છાતીમાં જામેલા કફને તે દૂર કરે છે. તેના ફૂલનું ગોળની સાથે સેવન કરવાથી માથાના દુઃખાવાથી છુટકારો મળે છે. તેના ફૂલને ગરમ કરીને આંખ પર થોડા સમય માટે બાંધવાથી આંખોના સોજા ઓછા થઈ જાય છે. તેના પાનને ચાવવાથી મોંઢાના ચાંદામાં રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh