બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Hiralal
Last Updated: 03:30 PM, 7 May 2022
હાઉસિંગ લોન કંપની એચડીએફસી લિમિટેડે પણ લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એચડીએફસી લિમિટેડે તેના સ્ટાન્ડર્ડ લેન્ડિંગ રેટમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. આનાથી બેંકના હાલના અને નવા બંને ગ્રાહકો માટે લોન મોંઘી થશે. એચડીએફસી લિમિટેડે આપેલી માહિતી મુજબ આ વધારો 9 મેથી લાગુ થશે.
લોન પરનો વ્યાજ દર 7 ટકાથી માંડીને 7.45 ટકાની વચ્ચે
નવા કર્જદારો માટે સુધારિત દર તેમની શાખ અને લોનની રકમને આધારે 7 ટકાથી માંડીને 7.45 ટકાની વચ્ચે છે. તેનો હાલનો વ્યાપ 6.70 ટકાથી લઈને 7.15 ટકા છે. જો એચડીએફસીના હાલના ગ્રાહકોની વાત કરીએ તો તેમને માટે વ્યાજ દરોમાં 0.30 ટકાનો વધારો થશે.
કેટલી લોન માટે કેટલો વ્યાજ દર
નવા કસ્ટમર્સ માટે 30 લાખ સુધીની લોન પર લેવામાં આવનાર વ્યાજ દર 7.10 ટકા હશે અને રુપિયા 30 લાખથી 75 લાખની લોન માટેનો વ્યાજ દર 7.35 ટકા હશે જ્યારે 75 લાખ ઉપરની લોન માટેનો વ્યાજ દર 7.45 ટકા હશે.
હોમ લોન વ્યાજ દર વધારનાર એચડીએફસી ચોથી બેન્ક
આ પહેલા icici બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય કેટલીક ધિરાણ સંસ્થાઓએ પણ દરોમાં વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી બેંકો દ્વારા સતત આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
આરબીઆઈએ રેપો રેટમાં કર્યો છે 0.40 ટકાનો વધારો
ઉલ્લેખનીય છટે કે આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરતા બેન્કોની હોમ લોન મોંઘી થઈ છે. અત્યાર સુધીમાં ચાર બેન્ક અને ઘણી નાણાકીય સંસ્થાઓએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir