બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Gayatri
Last Updated: 12:37 PM, 15 November 2019
પાટણ જેવી ધર્મનગરી મા પવિત્ર એવી પ્રજાપતિ જ્ઞાતિમાં વિક્રમ સંવત 1458 ને ચૈત્ર સુદ પાંચમે શિવજીના વંશજ માં માતાશ્રી લક્ષ્મીદેવી( લખમા) અને પિતાશ્રી કરણદેવ ને ત્યાં પદ્મનાભ ભગવાનનો જન્મ થયેલો પદ્મનાભ ને વિષ્ણુના 24 મો અવતાર માનવામાં આવે છે.
નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ દિવ્ય રવાડી અહીં ભગવાનની નીકળે છે
પ્રથમ જ્યોત ગણપતિની નીકળે છે તે જગ્યામાં જ વિરામ પામે છે.
બીજી રવાડી જ્યોત શ્રી પદ્મનાભ ભગવાનની નીકળે છે તે નરસિંહજી મંદિરે આવે છે અને ત્યાં સભાના સ્વરૂપમાં વિરામ પામે છે
ત્રીજી રવાડી જ્યોત શ્રી હરદેવ જી ની નીકળે છે એ કુંલડી વાસમાં વિરામ લે છે.
ચોથી રવાડી ભગવાન નકળંગ નીકળે છે તે અગાસીયાવીરે વિરામ પામે છે
જ્યોતના દર્શન કરવા ઉમટે છે મહેરામણ
આ ચારેય વાડી જ્યોત ના દર્શન કરવા હરિભક્તો ઉમટી પડે છે અને આ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્ય બને છે આ ઉપરાંત મેળાના પ્રથમ દિવસે સમાજના નવપરણિત દંપત્તિઓ રાત્રિના સમયે પદ્મનાભ મંદિરથી ઘર સુધી સાત ફેરા ફરે છે અને પ્રથમ મેળા ના દિવસે માનતા સ્વરૂપે દીવા પ્રગટાવતા પ્રગટાવતા લોકો જાય છે. પાટણની પ્રજાપતિ મોદી ગોલે રાણા સથવારા ખત્રી એમ અઢારે વર્ણના લોકો જ્યોતને પગે લાગી ધન્યતા અનુભવે છે પાટણ માં આ મેળાનું વિશેષ મહેત્વ રહેલું છે
સપ્તરાત્રી મનાવાય છે મેળો
પદ્મનાભ ભગવાનની વાડીમાં ઉજવાતા સપ્તરાત્રી મેળામાં રવાડી પ્રગટાવવાનો મહિમા છે. રવાડી એટલે કે, જ્યોતના પ્રજ્વલન સાથે મેળાનો આરંભ કરવામાં આવે છે. આ વખતથી દરરોજ રવાડીની જ્યોત વિવિધ મહાનુભાવોના હસ્તે પ્રગટાવ્યા પછી જ મેળાનો આરંભ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રીતે રવાડીનો મહિમા વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ