બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / Politics / Gujarat High Court: Modi surname case Rahul Gandhi in court said I didn't murder anyone
Vaidehi
Last Updated: 07:31 PM, 29 April 2023
સૂરતની સેશંસ કોર્ટથી રાહત ન મળતાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ મામલાને લઈને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. રાહુલ ગાંધીની તરફથી આ મામલાની અર્જન્ટ સુનાવણી કરવા વિનંતી કરવામાં આવી હતી જેના બાદ HCમાં કેસની સુનાવણી આજે કરવામાં આવી. કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીને રેકોર્ડ પર દસ્તાવેજો પ્રગટ કરવાની અરજીને સ્વીકારી છે અને હવે આ મામલાની સુનાવણી 2 મેનાં રોજ થવાની છે.
સરકારી વકીલે કહ્યું કે સજા પર રોક ન લગાવી શકાય
શનિવારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ મિતેશ અમીને કહ્યું કે આ સ્તર પર કોર્ટે માત્ર મામલાની ગંભીરતાને જોવાનું છે. તેમણે કહ્યું કે આ ગુનો નોન-કોગ્નિઝેબલ અને જામીનપાત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે આ એવો મામલો નથી કે જ્યાં સજા પર રોક લગાવી શકાય.
આ કોર્ટ અને આરોપી વચ્ચેનો મામલો- સિંઘવી
તો રાહુલ ગાંધીનાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સજા પર રોક લગાવવામાં આવે કે નહીં તે કોર્ટ અને આરોપી વચ્ચેનો મામલો છે. ફરિયાદીને તેનાથી કોઈ લેવા-દેવા નથી અને જો તેમની આ વાત સાંભળવામાં આવે પણ છે તો તેને વધુ વેટેજ ન આપવું જોઈએ.
Defamation Case: 'Consequences Irreversible, Will Lose 8 Yrs Of Political Career If Conviction Not Stayed': Sr. Adv. Abhishek Singhvi In Gujarat HC For Rahul Gandhi @ISparshUpadhyay,@RahulGandhi,@DrAMSinghvi #DefamationCase #GujaratHighCourt https://t.co/JKMp8EnkNF
— Live Law (@LiveLawIndia) April 29, 2023
'સમગ્ર રાજનૈતિક કરિયર દાવ પર લાગી જશે'
સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે જો મારી અયોગ્યતા પર રોક લગાવવામાં ન આવી તો રાજનીતિનાં અધ્ધવચ્ચેના સમયગાળામાં મને ચૂંટણી લડવાથી રોકી દેવામાં આવશે. રાજનીતિમાં એક સપ્તાહનો સમયગાળો પણ ઘણો લાંબો હોય છે અહીં તો 8 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લાગેલી રહેશે. સમગ્ર રાજનૈતિક કરિયર દાવ પર લાગી જશે. આ કોઈ ગંભીર અપરાધ નથી, મેં કોઈ ગુનો નથી કર્યો. હું આ સજાને પાત્ર નથી. કૃપા કરીને આ અંગે ધ્યાન આપવામાં આવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh