બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 11:41 AM, 29 October 2021
દેશના દિગ્ગજ વ્યાપારી ગોદરેજ ગ્રુપે બિઝનેસના ભાગલાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રુપના 4.1 અરબ ડોલરના બિઝનેસને ગોદરેજ પરિવાર બે ભાગમાં વહેચવાની તૈયારી કરી રહ્યો છે. તેમાં એક ગ્રુપની આગેવાની આદિ ગોદરેજ (Adi Godrej) અને તેમના ભાઈ નાદિરના હાથમાં છે જ્યારે બીજુ ગ્રુપ કાકાના ભાઈ-બહેન જમશેદ ગોદરેજ (Jamshyd Godrej) અને સ્થિતા ગોદરેજ કૃષ્ણા (Smitha Godrej Crishna)નું છે.
ગોદરેજ ગ્રુપનો વ્યાપાર કન્ઝ્યુમર ગુડ્સથી લઈને રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ સુધી ફેલાયેલો છે. આ બિઝનેસને વહેચવાની પાછળ ઘણા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે પરંતુ હાલમાં બન્નેમાં તેજી આવી છે. આ વાતચીતમાં એક તરફ જ્યાં ગોદરેજના પુત્ર પિરોજશા ગોદરેજ છે. ત્યાં જ બીજા ગ્રુપની આગેવાની જમશેદ કરી રહ્યા છે. જમશેદનો સાથ Godrej & Boyceના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પુરવેજ કેસરી ગાંધી આપી રહ્યા છે.
124 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત
સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની અને ઉદય કોટક જેવા પરિવાર સાથે જોડાયેલા બેન્કરો અને AZB& Partnersને જીયા મોદી (Zia Mody)અને સિરિલ શ્રોફ (Cyril Shroff) જેવા લીગલ એક્સપર્ટ્સથી સલાહ લેવામાં આવી રહી છે. Godrej Industries અને Godrej & Boyceએ ઈટીને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ગોદરેજ પરિવાર શેરહોલ્ડર્સ માટે બેસ્ટ વેલ્યુ સુનિશ્ચિક કરવા માટે લોન્ગ ટર્મ સ્ટ્રેટજિક પ્લાન પર કામ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર 6 મહિનામાં સમાધાન આવવાની આશા છે. ગોદરેજ ગ્રુપની શરૂઆત 124 વર્ષ પહેલા તાળુ બનાવતી કંપનીની રીતે થઈ હતી. કંપનીએ દુનિયાનો પહેલો વેજીટેબલ ઓઈલ સાબુ બનાવ્યો હતો. ગોદરેજ પરિવાર ભારતના સૌથી સન્માનિત ઔદ્યોગિક ઘરોમાંથી એક છે. આ સમયે બિઝનેસની કમાન પરિવારની ચોથી પેઢીની હાથમાં છે. એક સૂત્રોનું કહેવું છે કે ગ્રુપની એસેટ્સનું મોટાપાયે વહેચણી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh