બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Hiralal
Last Updated: 06:01 PM, 2 March 2022
કીવ બાદ હવે રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં મોટાપાયે હુમલા અને તોપમારો શરુ કર્યો હોવાથી ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ભારતીયોને ખારકીવ ખાલી કરવાની ચેતવણી મળતા જ શહેરમાં એક ક્રૂઝ મિસાઈલ ત્રાટકી હતી.
Embassy of India in Ukraine issues an urgent advisory to Indian nationals in Kharkiv
— ANI (@ANI) March 2, 2022
Must leave Kharkiv immediately, proceed to Pisochyn, Bezlyudovka & Babaye as soon as possible. They must reach these settlements by 1800 hrs (Ukrainian time) today, it reads pic.twitter.com/ko4JGcPfmY
ખારકીવમાં રહેલા ભારતીયો તત્કાળ શહેર ખાલી કરે-ભારતીય વિદેશ મંત્રાલય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સાતમા દિવસે વિદેશ મંત્રાલય દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરી મુજબ ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખારકીવ શહેર છોડીને જવું પડશે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ખારકીવમાં સ્થિતિ ખરાબ છે, તેથી ભારતના તમામ વિદ્યાર્થીઓ અને ત્યાં ફસાયેલા લોકોને તાત્કાલિક ખારકીવ શહેર છોડવાની સલાહ આપવામાં આવે છે.
ભારતીયોને અહીં જવાનું કહેવાયું
એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીયો ખારકીવથી પેસોચિન,બાબાયે અને બેઝલ્યુડોવા તરફ જઈ શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના સમય મુજબ ભારતીયોએ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પેસોચિન, બાબાયે અને બેઝ્લોવકા પહોંચવું પડશે. જણાવી દઈએ કે ભારતનો સમય યુક્રેનના સમય કરતા સાડા ત્રણ કલાક આગળ છે. એટલે કે ખારકીવમાં રહેતા ભારતીયો પાસે આ સમયે શહેર છોડવા માટે સાડા ત્રણ કલાકનો સમય છે.
ખાર્કીવનો સિટી સ્ક્વેરનો વિસ્ફોટથી ઉડાવ્યું
આ અગાઉ, ખાર્કિવની પ્રાંતીય સરકારના મુખ્યાલયમાં આવો જ વિસ્ફોટ થયો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઈમારત અને તેની આસપાસના વાહનો ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે રશિયા આ હુમલાઓમાં કેલિબર ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. આ તે મિસાઇલો છે જે પાણી, જમીન, આકાશ ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. 1500 થી 2500 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલને અમેરિકાની ટોમ હોક ક્રૂઝ મિસાઈલ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. એ જ ટોમહોક ક્રુઝ મિસાઈલ જેણે 1991ના ગલ્ફ વોર અને અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા