બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 04:21 PM, 5 July 2023
તુર્કીમાં ચાર ગુજરાતીઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ગુજરાતીઓના અકસ્માતમાં કરૂણ મોત થયા છે. બે વિદ્યાર્થી બનાસકાંઠાના અને બે વિદ્યાર્થી પોરબંદરના હતાં. જેઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. અત્રે જણાવીએ કે, બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. પાપ્ત માહિતી મુજબ આ ચાર વિદ્યાર્થીઓ રજાના દિવસ ફરવા નીકળતા આ ઘટના ઘટી હતી.
તુર્કીના કિરેનિયામાં નજીક અકસ્માત
પાપ્ત વિગતો મુજબ આ ચાર વિદ્યાર્થી રજાના દિવસે બહાર ફરવા નીકળ્યા હતા ત્યારે તુર્કીના કિરેનિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં તમામ મોતને ભેટ્યા હતાં. મૃતકોના પરિવારજનો વતનમાં મૃતદેહો લાવવા માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, મૃતક વિદ્યાર્થીની પૃષ્ટીના માતા તુર્કીમાં હતી અને જ્યાં પૃષ્ટિના અંતિમવિધી પણ કરવામાં આવ્યા છે.
મૃતકોનાં નામ
અંજલિ મકવાણા
પૃષ્ટિ પાઠક
પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા
જયેશ કેશુભાઈ આગઠ
મૃતક અંજલિ મકવાણા બનાસકાંઠાના વડગામની વતની
મૃતક અંજલિ મકવાણા બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની વતની હતી. જેની ઉંમર 21 વર્ષીય હતી અને તેણે બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા હતો. અંજલી છેલ્લા એક વર્ષથી તુર્કીમાં હોટલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી. તે ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળી હતી તે સમય દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મૃત્યું થયું છે. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે તેમજ મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh