બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Five benefits of millet rota: Heart will be healthy in winter
Pooja Khunti
Last Updated: 07:53 AM, 4 February 2024
બાજરી એક સાબૂત અનાજ છે. તેને શિયાળામાં સેવન કરવું ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શિયાળામાં રાઈના શાક સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે. તે તાસીરમાં ગરમ હોય છે. તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે. બાજરીમાં ફાયબર એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે. બાજરીના સેવનથી વજન ઘટે છે અને પાચન તંત્ર મજબૂત બને છે.
બાજરીના રોટલા ખાવાના ફાયદા
હૃદયને સ્વસ્થ રાખે
બાજરી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. તેનું સેવન કરવાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. તમને બીપી, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરે
માર્કેટ ગ્લુટેન ફ્રી ડાયટનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત બાજરીમાં રહેલા અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આહારમાં ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનો સમાવેશ કરવો ફાયદાકારક છે.
વાંચવા જેવું: બાળક બીમાર નહીં પડે, મગજ તેજ ચાલશે... જેવાં અનેક ફાયદાઓ થશે, બસ રોજ ઉઠીને કરશો આ કામ
વજન ઘટાડવામાં ઉપયોગી
બાજરીમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. જો તમે વજન ઘટાડવા દરમિયાન ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનું સેવન કરો છો, તો તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રીતે તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો. તેનાથી તમારું વધેલું વજન નિયંત્રણમાં રહે છે.
પાચનને સ્વસ્થ રાખે
જો તમારું પેટ વારંવાર ખરાબ રહેતું હોય તો તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરો. આનાથી તમને ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.
લોહીની ઉણપ પૂરી કરે
બાજરીમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારા આહારમાં બાજરીની ખીચડી અથવા રોટલાનો ચોક્કસ સમાવેશ કરો. જેના કારણે તમારા શરીરમાં દવા વગર લોહી વધવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh