બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 01:20 PM, 17 February 2024
કોરોના પછી દેશ અને દુનિયામાં હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે..જેને લઈને લોકો રોજ અવનવા તારણો આપે છે.. પરંતુ તાજેતરમાં જ જાણીતા ફિટનેસ આઇકોન અને બેંગલુરુના પ્રખ્યાત સાઇકલિસ્ટ અનિલ કદસૂરનું હાર્ટ એટેકના કારણે મોત થયું.. જે વ્યક્તિ રોજ 100 કિલોમીટર સાયકલ ચલાવતા હતા.. ફિટનેશને લઈને દુનિયામાં ચર્ચામાં રહેતા.. તેવામાં ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક આવ્યાની વાત પર લોકોને વિશ્વા હજૂ સુધી નથી આવતો.. ત્યારે આજે અનિલ કદસૂરને હાર્ટ એટેક આવવા પાછળના કારણો જાણવાનો અમે પ્રયાસ કર્યો..
ફિટનેસ આઈકન અને પ્રખ્યાત સાઈકલિસ્ટ અનિલ કદસૂરનું 45 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે. આ સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થયું હતું. કારણ કે, અનિલ કદસૂર રોજ 100 કિલો મીટર સાયકલ ચલાવતા હતા. તેવામાં ફિટનેસ માટે જાગૃત લોકો માટે તેમનું મોત એક મોટો ઝટકો છે. જો કે હાર્ટ એટેક આવવાના કારણ તો અનેક હોય છે. પરંતું ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક કેમ આવ્યો.
અનિલ કદસૂરને હાર્ટ એટેક આવવાનું એક કારણ
વધુ પડતો વ્યાયામ અને શરીરને પુરતો આરામ ન મળવો છે. નિષ્ણાંત ર્ડાક્ટરોના મતે વ્યાપા કરવાતી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે. પરંતુ વધુ પડતો વ્યાયામ તમારા સ્વાસ્થ્યને હાની પણ પહોંચાડી શકે છે.
અનિલ કદસૂરના મૃત્યું પછી દરેક લોકોએ કેટલીક મહત્વપૂર્ણ કાળજીઓ રાખવી જોઈએ. નિષ્ણાંતોના મતે, લોકોએ શું કાળજી રાખવી જોઈએ?
વ્યાયામની સાથે શરીર માટે આરામ પણ જરૂરી
આટલી બાબતોનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવુ જોઈએ. કારણ કે, હાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધુ પડતું યુવાનોમાં વધી રહ્યું છે. ફિટનેસને લઈ જીમ ટ્રેનર હંમેશા એક્ટિવ રહેતા હોય છે.
વધુ વાંચોઃ બિસ્માર ઓરડા, તૂટેલા પોપડા..., આ છે પેટલાદના આશી ગામનું બીમાર આરોગ્ય કેન્દ્ર, જુઓ દયનીય હાલત
વ્યાયામ કરો, પરંતુ વધુ પડતો નહીં
દરેક વ્યક્તિએ ફીટ રહેવું જોઈએ. પરંતું ફીટ રહેવા માટે એટલી હદ સુધી પણ વ્યાયામ ન કરવો જોઈએ કે, તમારા જીવ પર આવી બને. કદાચ અનિલ કદસૂરના કિસ્સામાં પણ આજ વસ્તુ તેમના મોતનું કારણ બની છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh