બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / financial planning mistakes to avoid while making decisions related to money
Bijal Vyas
Last Updated: 10:52 AM, 6 April 2023
financial planning mistakes: નવુ નાણાંકીય વર્ષ 2023-24 શરુ થઇ ગયુ છે. તેવામાં તમારે અમુક નાણાંકીય ભૂલોની જાણકારી રાખવી જરુરી છે. જેના કારણે તમને મોટુ નુકશાન પણ ભોગવુ પડી શકે છે. તેમાં ક્રેડિટ કાર્ડ્સની જગ્યાએ વધારે ખર્ચ કરવાથી લઇ ઇમરજન્સી માટે પર્યાપ્ત રોકાણ ના કરવુ સામેલ છે. આ ઉપરાંત ટેક્સ પ્લાનિંગ ના કરી પોતાની ક્રેડિટ રિપોર્ટને રિવ્યૂ ન કરવાથી પણ તમારા ભવિષ્યમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ એવી ભૂલો વિશે જે નવા નાણાંકીય વર્ષમાં કરવાથી તમારે બચવુ જોઇએ.
ઇમરજન્સી ફંડ ના હોવુ
ઇમરજન્સી ફંડ ના હોવાના કારણે જો તમે કોઇ અનિશ્ચિતાની સ્થિતિમાં આવી જાઓ છો, તો તમારે મુશ્કેલનો સામનો કરવો પડી શકે છે. જેમ કે પરિવારના કોઇ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવુ, નોકરી છૂટી જવી વગેરે... ઇમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 6 મહિનાનો ખર્ચ ભેગા કરી રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેનાથી તમે જરુરીયાત આવે ત્યારે પૈસા કાઢી શકો. આનાથી ફક્ત નાણાંકીય સ્થિરતા મળશે સાથે મનની ચિંતા ઓછી થશેને શાંતિ મળશે.
ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇન્શ્યોરન્સને સામેલ ના કરો
કોમ્પ્રિહેન્સિવ હેલ્થકેર પ્લાનિંગ પર ફોકસ કરવુ ખૂબ જ જરુરી છે. સારો હેલ્થ કેર પ્લાન ઇમરજન્સી અને બીમારી વિરુદ્ધ વ્યક્તિની સુરક્ષા કરે છે. જે મોટા નાણાકીય નુકશાનને પૈદા કરી શકે છે. તેથી વ્યક્તિને નાણાંકીય પ્લાનિંગ કરતી વખતે બીજા રોકાણની જગ્યાએ હેલ્થ કેરને પ્રાથમિકતા આપવી જોઇએ. તેની સાથે વ્યક્તિને પ્રાઇમેરી હેલ્થકેર અને અન્ય સંબંધિત ખર્ચાઓ માટે અંદાજ અને યોજના બનાવવી જોઇએ.
કોઇ નાણાંકીય લક્ષ્ય વિના રોકાણ કરવુ
જ્યારે તમારી પાસે કોઇ નાણાંકીય લક્ષ્ય કે પ્લાન નથી, તો તમે નાના સમયગાળાના બજારમાં ટ્રેંડ અથવા અફવાઓના આધારે કોઇ ખોટો નિર્ણય લઇ શકો છો. તેનાથી તમને નુકશાન ઉઠાવુ પડી શકે છે. તે માટે નાણાકીય લક્ષ્ય વિના રોકાણ તમને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. શરુઆતમાં તો એક નાણાંકીય લક્ષ્ય અને પોતાના જોખમની ક્ષમતાની જાણ કરો. પછી પોતાના હાજર રોકાણની યાદી તૈયાર કરો જેમાં શરુઆતની વેલ્યુ, કરન્ટ વેલ્યુ અને રિર્ટન વેલ્યુને સામેલ કરો. દરેક રોકાણની સાથે લક્ષ્ય અને સમયવિધિ પણ ટ્રેક કરો.
પોતાના સ્કેલને ના વધારવો
તાજેતરના સમયમાં ઘણી મોટી વૈશ્વિક કંપનીઓ છૂટી પડી છે. આ તે વાતની તરફ ઇશારો કરે છે કે વ્યક્તિ કોઈપણ કંપનીમાં કેટલા વર્ષ વિતાવે છે તે મહત્વનું નથી, સૌથી ખરાબ સમય માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે સતત નવી વસ્તુઓ શીખવી અને કુશળતા વધારવી જરૂરી બની જાય છે. આનાથી નાણાકીય સુરક્ષા પણ વધે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir