બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Farmers will be given loan through KCC card at only four percent interest
Kishor
Last Updated: 08:12 PM, 22 October 2023
ખેડૂતો માટે સારા સમાચાર સમાન ખેડૂતોને KCC કાર્ડ દ્વારા માત્ર ચાર ટકાના વ્યાજે લોન આપવામાં આવશે. જેને લઈને SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાય છે. આ માટે ખાસ SBIએ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ લોન લોવા માટે ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત કરાયુ છે. મતલબ કે જો ખેડૂતો તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરે છે, તો SBI કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર ચાર ટકાના વ્યાજે આપશે.
KCC કાર્ડ થકી લોન અપાશે
આ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના અધિકારીઓએ શ્યામધનિયા ગામમાં ખેડૂત શિબિર યોજી ખેડૂતોને તેમના ખેતરમાં રવિ પાકનું વાવેતર કરવા જણાવાયું હતું. રાઢી પશ્ચિમ પંચાયત સરકારી ભવન ખાતે શિબિર યોજાઈ હતી. અધિકારીઓ જણાવાયા અનુસાર એસબીઆઈએ ખેડૂતોને મોટા લોનમાંથી મુક્ત કરવા માટે 'કિસાન કે ઘર દ્વાર' અભિયાન હાથ ધર્યું છે. જેને લઈને પાકના વાવેતર માટે ચાર ટકાના વ્યાજે KCC કાર્ડ થકી લોન અપાશે.
ખેડૂતોએ ખેતરમાં રવિ પાકનું વાવેતર કરવું
રવિ પાક અંગે ખેડૂતોને બેંક ખેતી માટે જરૂરી રકમ આપશે. લણણી કર્યા પછી સરકારી દરે તમારા ઉત્પાદનો વેચી શકો છો અને પછી છ મહિનાથી એક વર્ષમાં બેંક લોનની ચુકવણી કરી શકો છો. લોન પરત કર્યા બાદ ખેડૂતો ફરીથી લોન લઈ શકે છે. આ માટે નાણા મંત્રાલયનો વિચાર ખેડૂતોને નજીવા વ્યાજ દરે કૃષિ લોન આપીને આર્થિક રીતે મજબૂત કરવાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh