બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers rushed to pick cumin seeds in Surendranagar due to a sudden change in the weather

માવઠુ / સુરેન્દ્રનગરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા દોડ્યા ખેડૂતો, શ્રમિકોની અછત

Vishal Khamar

Last Updated: 02:38 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેને પગલે ખેડૂતો હવે નુકશાનીનાં ડરને કારણે તાત્કાલિક ધોરણે પોતાનાં ખેતરમાંથી જીરૂ ઉપાડવા લાગ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. અને જેનો માર ખેડૂતોને સહન કરવો પડી રહો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વાતાવરણ માં પલટો આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવાર થી ભેજ વાળું અને વાદળ છાયું વાતાવરણ છે જેને લઈ ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખેડૂતો તાત્કાલિક પોતાના ખેતરમાંથી જીરૂ ઉપાડવા લાગ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જીરા ઉત્પાદનને નુકસાન જવાની ભીતી ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોના જીરા ઉત્પાદનને આવા ભેજવાળા વાતાવરણમાં નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થયા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે ખેડૂતોએ જીરાનો ઉત્પાદન કર્યું છે. તે ખેડૂતો તાત્કાલિક પણે પોતાના ખેતરમાંથી જીરું ઉપાડવા લાગ્યા છે. જેને લઈને હાલ હાલમાં ખેતરમાં કામ કરતા મજૂરોની અછત પણ ઊભી થઈ છે.

વધુ વાંચોઃ જામનગરમાં રિલાયન્સે ઊભું કરેલ વનતારા આખરે છે શું? અનંત અંબાણીએ જણાવી ખાસ વાતો

માવઠાની આગાહી કરતા ખેડૂતો પરેશાન
જીરા ઉત્પાદનને વ્યાપક નુકસાનની ભીતિના કારણે ખેડૂતો ની ચિંતા વધી છે.હાલ તાત્કાલિક ધોરણે જીરા ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, મુળી, વઢવાણ, સાયલા, ધાંગધ્રા, ચુડા, પાટડી, ચોટીલા સહિતના વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અગામી દિવસોમાં માવઠું પડશે. જેને લઇને ખેડૂતોના જીરાના પાકને નુકસાન જવાની પરિસ્થિતિ ઉભી થતા ખેડૂતો તાત્કાલિક ધોરણે પોતાના ખેતરોમાં પડેલા જીરાનું ઉત્પાદન હવે ઉપાડવા લાગ્યા છે. જેને લઈ જીરૂ ઉપાડવાના કામદારોની પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અછત સર્જાઈ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ