બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers Land Acquisition Issue for Abu - Ambaji Railway Line
Malay
Last Updated: 08:25 PM, 29 December 2022
આબુ - અંબાજી રેલવે લાઇનના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.2500 કરોડ છે. આબુ-અંબાજી રેલવે પ્રોજેક્ટ માટે મહેસાણાના ખેરાલુ-સતલાસણા તાલુકામાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેતીની જમીન સંપાદન કરવા હાથ ધરાયેલી સુનાવણીમાં મોટાભાગના ખેડૂતોએ જમીન આપવા અસંમતિ દર્શાવી છે.
90 હેકટર જમીન સંપાદન માટે હાથ ધરાઇ હતી સુનાવણી
સતલાસણા તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદન મામલે વાંધા અરજી આપી હતી. ત્યારે ખેરાલુ પ્રાંત અધિકારી સમક્ષ 90 હેક્ટર જમીન સંપાદન માટે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂતોએ અસંમતિ સાથે વાંધા રજૂ કર્યા હતા. ખેરાલુ પ્રાંત કચેરી ખાતે સંપાદન માટેની સુનાવણીમાં ખેડૂતોએ જમીન આપવા અસંમતિ દર્શાવી હતી. આ તકે ખેડૂતોએ નવા સર્વે થયેલ ટ્રેકને બદલે જૂના ટ્રેકનો ઉપયોગ કરવાની માંગ કરી હતી.
નવા સર્વે થયેલ ટ્રેકને બદલે જૂના ટ્રેક ઉપયોગ કરવા માંગ
રેલવે લાઈન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા ખેરાલુ પ્રાંત કચેરી દ્વારા 20 ડિસેમ્બરથી રોજ જુદા-જુદા ગામના ખેડૂતોએ રજૂ કરેલા વાંધાઓની સુનાવણી હાથ ધરી રહ્યા છે. આજે ખેરાલુ તાલુકાના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા. તો 27મી ડિસેમ્બરે સતલાસણાના નેદરડી,વજાપુર, મુમનવાસ અને બેડસ્માના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ખેરાલુ - સતલાસણાના 14 ગામના 457 ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે અસહમતી દર્શાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા