બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 01:38 PM, 12 February 2023
તુર્કીયે-સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપના પગલે હજારોની સંખ્યામાં લોકોના મોત નિપજયા છે. જેને પગલે લાંબા સમયથી રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. સેનાના જવાનો દ્વારા ધરાશાયી થયેલી ઇમારતો હટાવવામાં આવી રહ્યા છે. નિરાશા અને દયનિય સ્થિતિ વચ્ચે જીવન બચવાના ચમત્કારિક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રામ રાખે તેને કોણ ચાખે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બચાવ અભિયાનમાં પશ્ચિમી સીરિયાના ઇદલિબ વિસ્તારમાં અસરગ્રત આખા પરિવારને હેમખેમ ઉગારી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ બાળકો અને બે પુખ્ત વયના લોકોને ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યા ઉપસ્થિત લોકોએ "ભગવાન મહાન છે."નો જય જય કાર કર્યો હતો.
A true miracle...the sounds of joy embrace the sky... joy beyond belief.
— The White Helmets (@SyriaCivilDef) February 7, 2023
An entire family was rescued from under the rubble of their house this afternoon, Tuesday, February 7, in the village of Bisnia, west of #Idlib.#Syria #earthquake pic.twitter.com/Cb7kXLiMjT
સોશિયલ મીડિયા પર વીડિયો શેર
બચાવકાર્યનો વીડિયો સીરિયાના નાગરિક સુરક્ષા સ્વયંસેવક સંગઠન ધ વ્હાઇટ હેલ્મેટ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. વ્હાઇટ હેલ્મેટ એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવેલ વીડિયોમાં ખરો ચમત્કાર દેખાઈ રહ્યો છે. ખુશીના અવાજ જાણે આકાશને આંબતા હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. વિસનિયા ગામમાં ફસાયેલા આખા પરિવારને તેમના ઘરના કાટમાળમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
29,896 લોકોના મૃત્યુ નિપજ્યા
તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂકંપને પગલે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તેવામાં નવા આંકડા સામે આવ્યાક છે જેમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. તો આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh