બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ધર્મ / Eid ul Fitr 2019 know the history of celebrating eid ul fitr and how this festival came into the existence
vtvAdmin
Last Updated: 02:25 PM, 5 June 2019
આ ચાંદને જોયા બાદ જ ઈદ ઉલ ફિતરનો તહેવાર મનાવવામાં આવે છે. આ ઈદને લોકો મીઠી ઈદના નામે પણ ઓળખે છે. ઈદની ખુશીને બે ગણી કરવા માટે મુસ્લિમ લોગો ઘર આવેલા મહેમાનોનું સ્વાગત મીઠી સેવાઇયા ખવડાવીને કરે છે. પણ શું તમે જાણો છો કે ઈદનો તહેવાર ક્યારથી મનાવવામાં આવે છે. તેની શરૂઆત ક્યારે થઇ તથા શા માટે ઈદ મનાવવામાં આવે છે. અહીં જાણે એની પાછળના ખાસ કારણ.
કેમ ઉજવાય છે ઈદ
ઇસ્લામિક પવિત્ર ગ્રંથ કુરાન અનુસાર, રમજાન દરમિયાન આખા મહીના રોજો રાખ્યા બાદ અલ્લાહ પોતાના બંદાઓને એક ઇનામ આપે છે. અલ્લાહની આ બખ્શીશને ઈદ ઉલ ફિતર નામથી ઓળખવામાં આવે છે. ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં આ તહેવારને હર્ષોલ્લાથી ઉજવવામાં આવે છે.
આ રીતે થઇ ઈદ ઉજવવાની શરૂઆત
માનવામાં સૌથી પહેલા ઈદ સન 624 ઇસવીસન પહેલા પેગમ્બર મોહમ્મદે ઉજવી હતી. આ ઈદને ઈદ ઉલ ફિતર નામથી ઓળખવામાં આવે છે. પેગમ્બર હજરત મોહમ્મદે આ ઈદ બદ્રના યુદ્ધમાં વિજય હાંસલ કરવાની ખુશીમાં ઉજવી હતી. ઇસ્લામિક પ્રતા અનુસાર ઇદની નમાજ અદા કરતા પહેલા દરેક મુસ્લિમએ દાન (જકાત અથવા ફિતરે) આપવું જરૂરી હોય છે.
મુસ્લિમ આ રીતે વ્યક્ત કરે છે ધન્યવાદ
રમજાનમાં 30 દિવસ સુધી રોજા રાખવાની હિમ્મત આપવા માટે મુસ્લિમ લોકો ઈદના દિવસે ખુદાને આભાર પ્રગટ કરે છે. જે બાદ એ આ ખાસ દિવસે જકાત એટલે કે એક ખાસ રકમ કોઇ જરૂરીયાતમંદ આપે છે. ઈદની નમાજ પહેલા ઘરના તમામ લોકો ફિતરે આપે છે. ફિતર એ હોય છે કે જેમા ગરીબો માટે 2 કિલો કોઇ એવી વસ્તુ હોય છે જેને એ રોજ ખાવામાં ઉપયોગ કરી શકે છે.
મીઠી ઈદ બાદ ઈદ ઉલ અજહા
મીઠી ઈદ બાદ આવે છે ઈદ ઉલ અજહા- મીઠી ઈદના ઢાઇ મહીના બાદ જ વધુ એક ઈદ ઉજવાય છે. જેનું નામ છે ઈદ ઉલ અજહા. ઈદ ઉલ અજહાને મોટાભાગે લોકો બકરી ઈદ અને ઈદ એ કુર્બાનીના નામે પણ ઓળખે છે. આ તહેવારની શરૂઆત સૌથી પહેલા હજરત ઇબ્રાહિમ સાથે જોડાયેલ એક વાક્યેથી થઇ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ