બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / education minister dr ramesh pokhriyal nishank talk with students
Kavan
Last Updated: 05:21 PM, 27 April 2020
આ વાતચીત દરમિયાન રમેશ પોખરિયાલ નિશંકે સરકારના ઉપાયોની જાણકારી આપી હતી. નિશંકે જણાવ્યું કે, કોરોના વાયરસની અસર શિક્ષણ વિભાગ પર પણ પડી રહી છે. જો કે, તેમણે કોરોના સામેની જંગમાં વિદ્યાર્થીઓના પ્રયાસની સરાહના કરી હતી.
CBSE બોર્ડમાં 29 મૂળ વિષયોની પરીક્ષા યોજાશે
નિશંકે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સીબીએસઈ બોર્ડની 83 પરીક્ષાઓ બાકી છે. પરંતુ તેમાંથી, 29 મૂળ વિષયો છે, જેની પરીક્ષા લેવામાં આવશે. રમેશ પોખરીયલ નિશંકે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય રહેશે અને ભારત સરકાર લોકડાઉનને સંપૂર્ણપણે ખોલશે ત્યારે જ બાકીની પરીક્ષાઓ લેવામાં આવશે. જોકે, નિશંકે આ માટે કોઈ અંતિમ તારીખ વિશે વાત કરી ન હતી.
Interacting with parents from across India #EducationMinisterGoesLive @PMOIndia @HMOIndia @HRDMinistry @mygovindia @PIB_India @MIB_India @DDNewslive https://t.co/vPVTE6VpBo
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 27, 2020
ભારતમાં કોરોના વાયરસને કારણે 870 થી વધુ લોકોનાં મોત થયાં છે
ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 870 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, દેશમાં આ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 28 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યાં સુધી આખી દુનિયાની વાત છે, વિશ્વમાં કોરોના વાયરસને કારણે 2 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ