બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 09:28 AM, 5 July 2023
હિંદુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. પૂજા પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને સાચા ભક્તિ ભાવથી પૂજા કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પુરાણોમાં ઝાડનું વિશેષ મહત્ત્વ છે. તુલસી અને શમી જેવા છોડની પૂજા કરવાથી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. હિંદુ ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્ત્વ છે. લગભગ તમામ હિંદુઓના ઘરમાં તુલસીનો છોડ હોય છે.
તુલસી પૂજા કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે, નિયમિતરૂપે સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવાથી ભક્તોની તમામ ઈચ્છા પૂરી થાય છે. ભક્તો દરરોજ સવારે જળ ચઢાવીને વિધિવત રીતે તુલસી પૂજા કરે છે. શું તમને ખબર છે કે, સપ્તાહમાં એક દિવસ એવો હોય છે, જ્યારે તુલસીને જળ ના ચઢાવવું જોઈએ, નહીંતર ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. તુલસી પર જળ ચઢાવવાના નિયમ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
રવિવારે તુલસીને જળ ના ચઢાવવું
હિંદુ ધર્મમાં તુલસીના છોડને શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસી પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નાણાંકીય લાભ થાય છે. રવિવારના દિવસે તુલસી પર જળ ના ચઢાવવું જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર તુલસી માતા, ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે જળ ચઢાવવાથી તેમનું વ્રત ખંડિત થઈ શકે છે. આ કારણોસર રવિવારે તુલસી પર જળ ના ચઢાવવું જોઈએ. જો તમે પણ રવિવારે તુલસી પર જળ ચઢાવો તો, આ પ્રકારે બિલ્કુલ પણ ના કરશો, નહીંતર ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને ઘરમાં કંગાળી આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh