બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 08:53 AM, 5 January 2024
વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં દવાઓનું બોક્સ ન રાખવું જોઈએ. રસોડામાં કામ કરતી વખતે દાજી જવા અને કટ થવાની સંભાવના રહે છે. આ માટે લોકો દવાઓનાં બોક્સને રસોડામાં રાખતા હોય છે. રસોડાની અંદર દવાઓ રાખવાથી પરિવારનાં સદસ્યોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કોઈ પણ નાની-મોટી બીમારીઓ થવાની સંભાવના રહે છે. એટલા માટે દવાઓને રસોડાની અંદર ન રાખવી જોઈએ.
આ દિશામાં દવાને ન રાખો
વાસ્તુ શાસ્ત્ર મુજબ દવાઓને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખો. આ દિશામાં દવાઓ રાખવાથી બીમારી લાંબા સમય સુધી રહે છે. આ સાથે પરિવારનાં શદસ્યોને શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. આર્થિક સમસ્યા પણ જોવા મળી શકે. દવાઓને પશ્ચિમ દિશામાં પણ ન રાખો.
વાંચવા જેવુ: શું તમને પણ નવા વર્ષે મળી રહ્યાં છે આ 6 સંકેત? તો ચેતી જજો! પિતૃઓ થઇ જશે ક્રોધિત, અપનાવો આ ઉપાય
દવાને આ દિશામાં રાખો
વાસ્તુ શાસ્ત્ર મુજબ દવાઓને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. દવાઓને રાખવા માટે આ દિશા શુભ માનવામાં આવે છે. આ સાથે ધ્યાન રાખો કે ક્યારેય પણ દવાઓને માથાની નજીક અથવા પથારી પાસે ન રાખવી જોઈએ. આવું કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh