બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Do not place medicines in this place in the house even by mistake

વાસ્તુ શાસ્ત્ર / ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ દવાઓ ન મૂકતા, નહીં તો બીમારીઓ કરી દેશે પગપેસારો!

Pooja Khunti

Last Updated: 08:53 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરની આ જગ્યા પર ક્યારેય દવા ન રાખવી જોઈએ. તમારા ઘરનાં સદસ્યો વારંવાર બીમાર થઈ શકે છે.

  • પરિવારનાં સદસ્યોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે
  • આર્થિક સમસ્યા પણ જોવા મળી શકે
  • દવાઓને ઉત્તર દિશામાં રાખવી જોઈએ

વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં દવાઓનું બોક્સ ન રાખવું જોઈએ. રસોડામાં કામ કરતી વખતે દાજી જવા અને કટ થવાની સંભાવના રહે છે. આ માટે લોકો દવાઓનાં બોક્સને રસોડામાં રાખતા હોય છે. રસોડાની અંદર દવાઓ રાખવાથી પરિવારનાં સદસ્યોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કોઈ પણ નાની-મોટી બીમારીઓ થવાની સંભાવના રહે છે. એટલા માટે દવાઓને રસોડાની અંદર ન રાખવી જોઈએ.  

આ દિશામાં દવાને ન રાખો 
વાસ્તુ શાસ્ત્ર મુજબ દવાઓને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખો. આ દિશામાં દવાઓ રાખવાથી બીમારી લાંબા સમય સુધી રહે છે. આ સાથે પરિવારનાં શદસ્યોને શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. આર્થિક સમસ્યા પણ જોવા મળી શકે. દવાઓને પશ્ચિમ દિશામાં પણ ન રાખો. 

વાંચવા જેવુ: શું તમને પણ નવા વર્ષે મળી રહ્યાં છે આ 6 સંકેત? તો ચેતી જજો! પિતૃઓ થઇ જશે ક્રોધિત, અપનાવો આ ઉપાય

દવાને આ દિશામાં રાખો 
વાસ્તુ શાસ્ત્ર મુજબ દવાઓને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. દવાઓને રાખવા માટે આ દિશા શુભ માનવામાં આવે છે. આ સાથે ધ્યાન રાખો કે ક્યારેય પણ દવાઓને માથાની નજીક અથવા પથારી પાસે ન રાખવી જોઈએ. આવું કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ