બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 02:16 PM, 30 November 2023
હિંદૂ ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. શ્રીહરીનું પૂજન આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી કરવું જોઈએ. માન્યતા છે કે જે પણ ભક્ત આ દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ શ્રદ્ધા અને મનથી પૂજા કરે છે અને વ્રત કરે છે તો તેમનાથી પ્રસન્ન થઈને શ્રીહરિ તેમના પર પોતાની કૃપા વરસાવે છે અને તેમના દરેક કષ્ટોને દૂર કરે છે.
ગુરૂવારના દિવસે શ્રીહરિની પૂજા કરવાની સાથે જ આ દિવસે તેમને સમર્પિત ઉપવાસ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે ઉપવાસ કરવાના અમુક ખાસ નિયમ હોય છે. તેને ધ્યાનમાં રાખવાથી વ્રતનું ફળ મળે છે.
ગુરૂવારની પૂજાનું મહત્વ
ગુરૂવારના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિના બગડેલા કામ પણ બની જાય છે અને લગ્નમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગુરૂવારના વ્રતથી કુંડળી દોષ દૂર થાય છે અને તેનો ખરાબ પ્રભાવ દૂર થાય છે.
ગુરૂવારના દિવસે ગુરૂ ગ્રહના આશીર્વાદ લેવા સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે ગુરૂવારના દિવસે વિષ્ણુજીની પૂજા અર્ચના કરવાથી ખાસ કૃપા તમારા પર વરસે છે અને ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે.
ગુરૂવારે કેમ ન ખાવા જોઈએ ચોખા?
હિંદુ ધર્મમાં ચોખાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કોઈ પણ માંગલિક કાર્ય હોય કે પૂજા, દરેકમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાનો ઉપયોગ તિલક માટે, પૂજામાં ચડાવવા માટે અને ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ ગુરૂવારનો જ એક દિવસ હોવો છે જ્યારે ચોખા નથી ખાવામાં આવતા.
ધાર્મિક માન્યતા અનુસાર ગુરૂવારના દિવસે પીળુ ભોજન કરવું શુભ માનવામાં આવે છે. એવું કરવાથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આ દિવસે ચોખા કે ચોખાથી બનેલી ખિચડીનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને કંગાલી આવે છે. તેની સાથે જ ગુરૂવારના દિવસે ચોખાનું દાન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir