બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / diwali 2023 upay never lighten lamp or diya in this direction according to vastu shastra

દિવાળી ઉપાય / દિવાળીએ ભૂલથી પણ આ દિશામાં દીવો ન પ્રગટાવતા, કારણ માતા લક્ષ્મીજી થઇ જશે નારાજ, આવી શકે છે આર્થિક તંગી

Manisha Jogi

Last Updated: 08:17 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના દિવસે ઘરને દીવાથી શણગારવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ. નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

  • હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે
  • દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ
  • આ દિશામાં દિવો રાખવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે

સનાતન ધર્મમાં 5 દિવસ સુધી હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે. આ તહેવારમાં લક્ષ્મી માતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 10 નવેમ્બરે દિવાળી છે. દિવાળીના દિવસે ઘરને દીવાથી શણગારવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ. નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. કયા સ્થળે દીવો ના કરવો જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ સ્થળે દીવો ના કરવો જોઈએ

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ. દિવાળી સિવાય અન્ય દિવસો દરમિયાન આ દિશામાં દીવો કરી શકાય છે. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશીના દિવસે યમરાજની પૂજા કરવાની પરંપરા છે. નાની અને મોટી દિવાળી પર દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ. 
  • ધાર્મિક માન્યતા અનુસાર કાળી ચૌદશના દિવસે યમરાજ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર વ્યક્તિનું મૃત્યિ નિશ્ચિત કરે છે. આ કારણોસર દિવાળીમાં દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ. 
  • માનવામાં આવે છે કે, આ દિશામાં દીવો કરવાથી યમરાજને પોતાના ઘરનો રસ્તો બતાવીએ છીએ. આ કારણોસર દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ. 
  • અકાળ મૃત્યુના ટાળવા માટે યમરાજ નિમિત્તે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ દિશામાં દીવો ના પ્રગટાવવો જોઈએ. 

આ દિશામાં રાખો દીવો
યનરાજ નિમિત્તે દીવો કર્યો છે, તો તે દીવો પૂજા ઘરની સામે, ચાર રસ્તા પર અથવા પીપળાના ઝાડની સામે રાખી શકો છો. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવતું નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ