દિવાળી ઉપાય / દિવાળીએ ભૂલથી પણ આ દિશામાં દીવો ન પ્રગટાવતા, કારણ માતા લક્ષ્મીજી થઇ જશે નારાજ, આવી શકે છે આર્થિક તંગી

diwali 2023 upay never lighten lamp or diya in this direction according to vastu shastra

દિવાળીના દિવસે ઘરને દીવાથી શણગારવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ. નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ