બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Diabetic patients should consume honey instead of sugar
Pooja Khunti
Last Updated: 02:46 PM, 23 January 2024
ડાયાબિટીસમાં તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાનું હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ એવી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, જે તેમનું બ્લડ સુગર વધારે છે. કેટલાક લોકો માને છે કે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ થોડી પણ મીઠી વસ્તુ ખાઈ શકતા નથી. પરંતુ આ સાચું નથી. મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ખોરાક દર્દીને શુગરનાં સ્તર અનુસાર સૂચવવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓને ખાંડનું સેવન કરવાની મનાઈ છે. આવી સ્થિતિમાં તે મધનો ઉપયોગ કરી શકે છે. જો કે તેને ખાતા પહેલા એક વખત સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ. જાણો કે ડાયાબિટીસના દર્દીઓએ મધ કેવી રીતે ખાવું જોઈએ.
વાંચવા જેવું: ડાયાબિટીઝના દર્દીઓ માટે ખાસ! બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું હોય તો સૂતાં પહેલા જરૂર કરો આ કામ
મધ ફાયદાકારક છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કુદરતી સ્વીટનર મધ સ્વાસ્થ્ય માટે ખાંડ કરતાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તે સફેદ ખાંડ કરતાં વધુ સુપાચ્ય છે. મધમાં એન્ઝાઇમ હોય છે. જેના કારણે શરીર મધને સરળતાથી તોડી નાખે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ મીઠાશ તરીકે થોડું મધ લઈ શકે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે જ્યારે તમે મધ ખરીદવા જાવ ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે મધમાં ખાંડની ચાસણી મિક્સ ન કરેલી હોય. બજારમાં ઉપલબ્ધ મધમાં ભેળસેળ હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ એક ચમચીથી વધુ મધ ન ખાવું જોઈએ. મધમાં સફેદ ખાંડ કરતાં ઓછું ગ્લાયકેમિક છે. મધ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેથી તે ડાયાબિટીસનાં દર્દીઓ માટે મદદરૂપ થઈ શકે છે.
ડોક્ટરની સલાહ લો
મધ ખાતા પહેલા, તમારે તમારા ડોક્ટર પાસેથી જાણવું જોઈએ કે તમારે કેટલી માત્રામાં મધનું સેવન કરવું જોઈએ. બધા દર્દીઓનું શુગર લેવલ સરખું ન પણ હોય. તેથી, તમારા માટે કેટલું મધ હાનિકારક નથી, ફક્ત ડોક્ટર જ તમને વધુ સારી રીતે કહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh