બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Devotees recite Hanuman Chalisa to please Lord Hanuman. But a person who recites Hanuman Chalisa has to be especially careful about some things.
Pravin Joshi
Last Updated: 08:17 AM, 16 May 2023
ભગવાન હનુમાનને કલયુગના ભગવાન કહેવામાં આવે છે. બજરંગબલી વિશે એવી માન્યતા છે કે તેમને અમર થવાનું વરદાન છે. કહેવાય છે કે કલયુગમાં પણ ભગવાન હનુમાન જીવિત છે. હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે. તેની પૂજા કરવાથી માણસની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેના પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.
હનુમાન ચાલીસા વાંચવાથી માત્ર ભય પર જ વિજય નથી થતો પરંતુ પિતૃ દોષ, મંગલ દોષ, રાહુ કેતુ દોષ વગેરેથી પણ મુક્તિ મેળવી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આવું નથી કરતો તેના પર હનુમાનજી નારાજ થઈ જાય છે અને તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh