બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 10:22 PM, 9 September 2023
ગુજરાત સરકાર ટૂંક સમયમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાની વિચારણા કરી રહી છે. ત્યારે આ કોમન એક્ટ લાગુ કરવાનાં વિરોધમાં વડોદરા ખાતે આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીએ ડેરીકેન સર્કલ પાસે ધરણા યોજ્યા હતા. તેમજ એક્ટ લાગુ થયા બાદ એમ.એસ.યુનિવર્સિટી સરકારી કચેરી બની જવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી BUSA અને BUTA સહિત વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને નાગરિકોએ ધરણા પ્રદર્શન યોજ્યું હતું.
આ કાયદો સંપૂર્ણ પણે સરકારની દાદાગીરી ઉભી કરનારો કાયદો છેઃ હેમંત શાહ
આ બાબતે પ્રોફેસર હેમંત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જે કોમન યુનિવર્સિટી એકટ લાવી રહી છે. તેને પરિણામે બે મહત્વનાં મુદ્દા ઉપસ્થિત થાય છે. જેમાં સમાજનાં જુદા જુવા વર્ગો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, મજૂર મંડળો આવા તમામ વર્ગોનું જે પ્રતિનિધિત્વ ગુજરાત સરકારની સ્થાપેલી યુનિવર્સિટીઓનાં કાયદાઓમાં હતું. તે બધું જતું રહે છે. ત્યારે સરકાર તેમની મનમાની કરે તેવા પ્રકારની જોગવાઈ આમાં કરવામાં આવી છે. બીજું યુનિવર્સિટી, કોલેજોનાં અધ્યાપકો અને કર્મચારીઓ એ સરકારી કર્મચારી ગણાય તો તેમની વાણી, અભિવ્યક્તિ તેમજ સ્વાતંત્રય ઉપર સંપૂર્ણ પણે તરાપ આવે તેમ છે. કારણ કે ગુજરાત સરકારનાં 26 રૂલ્સ નંબર 5,6,7,8 એમાં લાગુ પડશે. આ સંપૂર્ણ પણે સરકારની દાદાગીરી ઉભી કરનારો કાયદો છે અને તે શિક્ષણ ક્ષેત્રમાં હોઈ શકે નહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh