બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Court refuses to jail Shankar Mishra the accused who urinated on a female passenger in a flight
Kishor
Last Updated: 08:53 PM, 13 January 2023
તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રશાબકાંડનો મુદ્દો ગાજી રહ્યો છે. જેમાં ફ્લાઈટમાં મહિલા મુસાફર પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસ કસ્ટરટીમાં હાજર કરાયો નથી. આ મામલે વકીલે નવો દવ ખેલતા કહ્યું કે શંકર મિશ્રાના વકીલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે ફરિયાદ કરનારા મહિલાની સીટ બ્લોક હોવાથી ત્યાંથી વોશરૂમ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ દરમિયાન મહિલાને સમસ્યા હતી અને મહિલાએ પોતે જ પોતા પર પેશાબ કર્યો હોવાનો વકીલે દાવો કર્યો હતો. આ મહિલા કથક ડાન્સર છે જેમ 80 ટકા મહિલાઓમાં આ સમસ્યા જોવા મળતી હોય છે.
કોર્ટના જજે અવલોકન કરતા કહ્યું....
આ અંગે કોર્ટના જજે કહ્યું હતું કે, મેં પણ ફ્લાઈટમાં મુસાફરી કરી છે. કોઈ પણ ફ્લાઈટમાં એક બાજુથી બીજી તરફ જવું અશક્ય નથી. જજે કહ્યું કે કોઈ પણ સીટ પરથી બીજી સીટ પર જઈ શકાય છે. ઉલ્લેખનિય છે કે, 7 જાન્યુઆરીએ મેજિસ્ટ્રિયલ કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો મનાઈ કરી દીધી હતી. આ ઘટનાને લઈને દિલ્હી પોલીસે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. જોકે કોર્ટે આરોપીની પોલીસ કસ્ટરડીની માંગ ફગાવી દીધી છે.
શું હતો સમગ્ર મામલો?
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી 26 નવેમ્બરની ફ્લાઇટમાં નશામાં ધૂત એક પુરુષ પેસેન્જરે એક મહિલા પેસેન્જર ઉપર પેશાબ કરી દીધેલ હતું. આ સમગ્ર મામલા પર એયર ઇન્ડિયાનાં પ્રવક્તાએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એયરલાઇનનાં મામલાને ઘણી ગંભીરતાથી લેવામાં આવ્યું છે. પ્રવક્તા અનુસાર કંપનીએ આરોપી યાત્રી પર આવનારાં 30 દિવસ સુધી યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધેલ છે. તેમણે કહ્યું કે કંપની પાસે કોઇપણ યાત્રીની યાત્રા પર વધુમાં વધુ 30 દિવસનો પ્રતિબંધ લગાવવાનો અધિકાર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh