બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / coronavirus updates india reports 9923 new cases

રાહતનાં સમાચાર / કોરોનાનાં દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો, આજે ફરી નોંધાયા 10 હજારથી ઓછા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 80 થી નજીક

Pravin

Last Updated: 11:04 AM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છે. અહીં દિવસેને દિવસે કેસો ઘટી રહ્યા છે જે એક રીતે જોવા જઈએ તો, રાહતની વાત છે.

  • દેશમાં કોરોનાના વળતા પાણી
  • દિવસેને દિવસે ઘટી રહ્યા છે કેસો
  • છેલ્લા 24 કલાકમાં 10 હજાર કરતા પણ ઓછા કેસ આવ્યા

દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 9923 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 17 લોકોના મોત પણ થયા છે, જ્યારે 7293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને હવે 79,313 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 5,24,890 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. તો વળી 4,27,15,193 લોકો સાજા થઈ ચુક્યા છે. કુલ 1,96,32,43,003 લોકોને કોરોનાની રસી લગાવામાં આવી ચુકી છે. 

રિકવરી રેટ 98 ટકાને પાર

હાલના સમયમાં રિકવરી રેટ 98.61 ટકા છે, ડેઈલી પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવીટી રેટ 2.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 85.85 કરોડ ટેસ્ટ થઈ ચુક્યા છે. જેમાંથી 3,88, 641 ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં થયા છે. 

સોમવારે મળ્યા હતા 12 હજારથી વધારે કેસ

અહીં ઉલ્લેખનિય છે કે, સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,781 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 18 લોકોના મોત પણ થયા હતા, જ્યારે 8537 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા, તે અગાઉ રવિવારે પણ કોરોનાના 12,889 કેસો સામે આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ