બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / વિશ્વ / coronavirus death 99 percent had other illness in italy

Coronavirus / ઈટલીમાં જેટલા લોકોની કોરોનાથી મોત થઈ તેમાં 99 ટકામાં આ એક બાબત કોમન હતી

Mehul

Last Updated: 10:29 PM, 19 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇટાલીમાં કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઇટાલીના 'નેશનલ હેલ્થ ઓથોરિટી'ની એક સ્ટડી અનુસાર, મૃત્યુ પામનાર લોકોમાંથી 99 ટકા લોકો પહેલાથી જ કોઇને કોઇ અન્ય બીમારીથી ગ્રસ્ત હતા.

  • ઇટાલીમાં કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થયા 
  • મૃત્યુ પામનાર માંથી માત્ર 0.8 ટકા જ એવા લોકો હતા જેમને પહેલાથી કોઇ બીમારી નહોતી

અહીં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીમાં 36 હજાર મામલાઓ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઇટાલીમાં બાકી દેશોની તુલનામાં મૃત્યુનો આંકડો વધારે છે. 

રોમ સ્થિત ઇન્સ્ટિટ્યૂટે ઇટાલીમાં કોરોના વાયરસના સંક્રમણથી કુલ મરનાર 18 ટકા લોકોનો મેડિકલ રેકોર્ડ જોયો તો જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર માંથી માત્ર 0.8 ટકા જ એવા લોકો હતા જેમને પહેલાથી કોઇ બીમારી નહોતી. તેમાંથી અડધાથી વધારે લોકો પહેલાથી જ ઓછામાં ઓછી ત્રણ બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. જ્યારે એક ચતૃર્થાસ એક અથવા બે બીમારીથી ગ્રસ્ત હતા. 

75 ટકા લોકો હાઇ બ્લડ પ્રેશરના શિકાર હતા. 35 ટકા લોકો ડાયાબિટીઝના શિકાર હતા અને એક તૃતિયાંશ લોકો દિલની બીમારીથી ગ્રસ્ત હતા. 

ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. એક દિવસમાં 475 લોકોના મોતની સાથે મૃત્યુ પામનારની સંખ્યા 3000ની નજીક પહોંચી ગઇ છે. ઇટાલીના લોમ્બાર્ડોમાં સૌથી વધારે મોત થયા છે. 475માંથી 319 લોકોના એક દિવસમાં મોત આ વિસ્તારમાં થયા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ