બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
Mehul
Last Updated: 10:29 PM, 19 March 2020
અહીં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીમાં 36 હજાર મામલાઓ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઇટાલીમાં બાકી દેશોની તુલનામાં મૃત્યુનો આંકડો વધારે છે.
રોમ સ્થિત ઇન્સ્ટિટ્યૂટે ઇટાલીમાં કોરોના વાયરસના સંક્રમણથી કુલ મરનાર 18 ટકા લોકોનો મેડિકલ રેકોર્ડ જોયો તો જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર માંથી માત્ર 0.8 ટકા જ એવા લોકો હતા જેમને પહેલાથી કોઇ બીમારી નહોતી. તેમાંથી અડધાથી વધારે લોકો પહેલાથી જ ઓછામાં ઓછી ત્રણ બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. જ્યારે એક ચતૃર્થાસ એક અથવા બે બીમારીથી ગ્રસ્ત હતા.
75 ટકા લોકો હાઇ બ્લડ પ્રેશરના શિકાર હતા. 35 ટકા લોકો ડાયાબિટીઝના શિકાર હતા અને એક તૃતિયાંશ લોકો દિલની બીમારીથી ગ્રસ્ત હતા.
ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. એક દિવસમાં 475 લોકોના મોતની સાથે મૃત્યુ પામનારની સંખ્યા 3000ની નજીક પહોંચી ગઇ છે. ઇટાલીના લોમ્બાર્ડોમાં સૌથી વધારે મોત થયા છે. 475માંથી 319 લોકોના એક દિવસમાં મોત આ વિસ્તારમાં થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ