બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Kavan
Last Updated: 11:13 AM, 8 June 2020
ઉલ્લેખનીય છે કે, જગતના નાથ એવા જગન્નાથજીનું મંદિર અને નગરદેવી તરીકે ઓળખાતા માં ભદ્રકાળી મંદિર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાયું નથી જયારે અન્ય મંદિરોમાં દર્શનાર્થીએ દર્શન કરીને ખુશી અનુભવી હતી.
કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા છે બન્ને મંદિર
નોંધપાત્ર છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં બન્ને મંદિર આવતા હોવાથી મંદિરના ટ્રસ્ટીઓસરકાર સાથે વાતચીત કર્યા બાદ આગળનો મંદિર 15 જૂને ખુલ્લું મુકવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
75 દિવસ બાદ ખુલ્યા મંદિરો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 75 દિવસ બાદ મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ, મંદિર અને શોપિંગ સેન્ટર ખુલી ગયા છે. સોમનાથ, દ્વારકાધીશ, અંબાજી, ચોટીલા સહિતના મંદિરો પર ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. તો રાજ્યના મોટા શોપિંગ મોલ પણ ગ્રાહકો માટે ખુલી ગયા છે.
બહારથી પ્રસાદ લઇ જઇ શકાશે નહીં
આ સાથે જ રેસ્ટોરન્ટ, હોટેલો અને પ્રવાસન સ્થળો પણ આજથી શરૂ થઇ ગયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે. મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધારે વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. સાથે જ મંદિર બહારથી પ્રસાદ પણ લઇ શકાશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ