બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus bhadrakali mandir jagannath mandir ahmedabad

અમદાવાદ / જગન્નાથજી મંદિર અને ભદ્રકાળી મંદિર આજથી નહીં ખુલે, આ કારણ બન્યું જવાબદાર

Kavan

Last Updated: 11:13 AM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનલોક-1 માં ધાર્મિક સ્થળોએ છૂટછાટની પરવાનગી મળી ગઈ છે પરંતુ અમદાવાદની ઓળખ ગણાતા એવા મુખ્ય બે મંદિરના દર્શનનો લહાવો શહેરીજનો નહીં લઇ શકે.

  • અમદાવાદના જગન્નાથ મંદિર અને ભદ્રકાળી મંદિરના દ્વાર આજે નહીં ખુલે
  • બંન્ને મંદિરો  કન્ટેઇનમેન્ટ ઝોનમાં હોવાથી નહીં ખુલે

ઉલ્લેખનીય છે કે, જગતના નાથ એવા જગન્નાથજીનું મંદિર અને નગરદેવી તરીકે ઓળખાતા માં ભદ્રકાળી મંદિર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાયું નથી જયારે અન્ય મંદિરોમાં દર્શનાર્થીએ દર્શન કરીને ખુશી અનુભવી હતી. 

કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા છે બન્ને મંદિર

નોંધપાત્ર છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં બન્ને મંદિર આવતા હોવાથી મંદિરના ટ્રસ્ટીઓસરકાર સાથે વાતચીત કર્યા બાદ આગળનો મંદિર 15 જૂને ખુલ્લું મુકવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. 

75 દિવસ બાદ ખુલ્યા મંદિરો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 75 દિવસ બાદ મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ, મંદિર અને શોપિંગ સેન્ટર ખુલી ગયા છે. સોમનાથ, દ્વારકાધીશ, અંબાજી, ચોટીલા સહિતના મંદિરો પર ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. તો રાજ્યના મોટા શોપિંગ મોલ પણ ગ્રાહકો માટે ખુલી ગયા છે. 

બહારથી પ્રસાદ લઇ જઇ શકાશે નહીં

આ સાથે જ રેસ્ટોરન્ટ, હોટેલો અને પ્રવાસન સ્થળો પણ આજથી શરૂ થઇ ગયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે. મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધારે વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. સાથે જ મંદિર બહારથી પ્રસાદ પણ લઇ શકાશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ